Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ટૂંક સમયમાં વેચાશે આ સરકારી બેંક સરકારની તૈયારી પૂર્ણ કરાઈ છે

હાલ માં દેશમાં ખાનગીકરણ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. જેમાં સરકારે ઘણી કંપનીઓ માટે બિડ આમંત્રિત કરાયું છે. જો કે આ સિવાય જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા પણ લગભગ શરૂ થઈ ગઈ છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ખાનગીકરણ શરૂ થઈ શકે છે. ત્યારે બીજી તરફ તેની સામે હડતાળ પણ કરાઈ રહી છે. હાલ માં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરીને PSU બેન્કો માં વિદેશી માલિકીની 20% મર્યાદાને દૂર કરવા છે. જેમાં આ સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની બે બેંકોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે .

*સરકારે તૈયારી શરૂ કરી*
હાલ માં મીડિયા ના મત મુજબ , બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ બાબત કહી છે કે જેમાં મોટા ફેરફારો માટે કેબિનેટની મંજૂરીમાં થોડો સમય લાગ્યો છે. હાલ આ સૂત્રોએ જણાવ્યું કે સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક બેંકનું ખાનગીકરણ કરી શકે છે .

*બેંક ખાનગી તરફ*
હાલ સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માં ઝડપથી કામ કરી રહી છે. જો કે સરકાર તરફથી આંતર-મંત્રાલય પરામર્શ તેના અંતિમ તબક્કામાં છે. જેમાં ટૂંક સમયમાં તે પૂર્ણ થઈ જશે . ત્યારે એ અનુમાન લગાવ્યું છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ડિસઇન્વેસ્ટમેન્ટ પરના મંત્રીઓનું જૂથ ખાનગીકરણ માટે બેંકોના નામોને અંતિમ રૂપ અપાઈ શકે છે .

*બેંક ખાનગી રહેશે*
આ સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર ઝડપથી કામ કરી રહી છે. જેમાં આ સરકાર તરફથી આંતર-મંત્રાલય પરામર્શ તેના અંતિમ તબક્કામાં છે. જો કે ટૂંક સમયમાં તે પૂર્ણ થઈ જશે તેવું અનુમાન લગાવ્યું છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ડિસઇન્વેસ્ટમેન્ટ પરના મંત્રીઓનું જૂથ ખાનગીકરણ માટે બેંકોના નામોને અંતિમ રૂપ આપશે.

*જાણો શું સરકારની યોજના*

હાલ ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અને નાણાકીય વર્ષ 22 માં IDBI બેંકની સાથે બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરાય છે . જો કે નીતિ આયોગે ખાનગીકરણ માટે બે PSU બેંકોને પણ શોર્ટલિસ્ટ કરી છે. જેમાં આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીનું કહેવું છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને ખાનગીકરણ માટે સંભવિત ઉમેદવારો તરીકે પસંદ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

વોર્ડ નં.૨માં સુભાષનગર પાર્ટ, શ્રેયસ સોસાયટી પાર્ટ તથા સ્વસ્તિક સોસાયટીમાં ડામર રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઠાકુરના વરદ હસ્ત

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

બિહાર પબ્લિક સર્વિસ કમિશનમાં બમ્પર ભરતી ની જાહેરાત જુઓ સંપૂર્ણ વિગત

Karnavati 24 News

પાકિસ્તાને FATFને છેતરવાનો પ્રયાસ કર્યો, આતંકવાદીઓ પ્રત્યે તેના બેવડા વલણનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin