Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કર્યાે હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો શરૂ થતાની સાથે જ જનતાને સંબોધન કરતા કહ્યું કે, ખોડીયાર માતાના મંદીરથી રોડ શોની શરૂઆત આજે કરી છે. માતાજી આશીર્વાદ, બળ અને બુદ્ધી આપે. શહીદોના સપનાઓની આઝાદી સામાન્ય લોકો સાથે શરૂ કરી છે. તેમાં સફળતા મને અહીં જ દેખાઈ રહી છે. તિરંગા યાત્રા સાથે આવ્યા છો તો દેશ ભક્તો છો તમે. તમારી દેશ ભક્તિની ઈમાનદારીમાં કોઈ કમ નથી. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અહીં આપણી સાથે છે.

અરવિંદ કેજરીવાર માટે આવી ભીડ કંઈ નવી નથી, આ તિરંગાઓ નવા નથી. રામલીલા ગ્રાઉન્ડમાં તિરંગાઓ ને જોવા માટે પૂરો દેશ જોવા માટે આવતો હતો ત્યારે તેઓ સ્ટેજ પર હતા. હવે દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની છે.
એક થી દોઢ કલાકનોે આ રોડ રહેશે. લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો જેથી તિરંગા યાત્રા નામ આપવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

Karnavati 24 News

फरीदाबाद: प्रधानमंत्री नरेंद्र मोदी ने किया ‘अमृता अस्पताल’ का उद्घाटन

Karnavati 24 News

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News