Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જન્મજયંતિની ભાગરૂપે રક્તદાન શિબિર યોજવામાં આવ્યો.

ઝઘડિયા તાલુકા યુવા ભાજપા દ્વારા રાજપારડી મુકામે રક્તદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ તાલુકા યુવા ભાજપા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આયોજિત ક‍ાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દીપકભાઈ પટેલ, જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ  ઋષભ પટેલ, મહામંત્રી  ધર્મેન્દ્ર પુષ્કર , જયભાઈ , વિજયભાઈ તેમજ તાલુકા ભાજપાના અગ્રણીઓ રાકેશભાઈ, હિરલભાઈ , લાલાભાઇ ખત્રી હોટલવાળા, વિરલ ભાઈ, પૂર્વજીત કેશરોલા, તાલુકા યુવા મોરચાના ધ્રુપલભાઇ પટેલ, મયુર ચૌહાણ ,પ્રતીક મહીડા રાજદીપસિંહ ,રક્ષિત પાંજરોલિયા ,કેતન ગાંધી ચેતન રોહિત ,પંકિલ શાહ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનારા યુવાનોને માર્ગદર્શન અને. ઇનામ આપી પ્રોત્સાહન આપ્ય્યું હતું.

આ પ્રસંગે અગ્રણીઓએ યુવાનોને અનુરોધ કર્યો હતોકે રક્તદાન દ્વારા ઘણા માટે દર્દીઓને લોહીની જરુર સમયે મદદરૂપ બની શકાય છે તેથી જીવનમાં નિયમિત રક્તદાન કરવું જોઇએ.કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા.

અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

बीजेपी का भारत जोड़ो यात्रा में राहुल गांधी की टी-शर्ट पर वार

Karnavati 24 News

BJP: सासाराम में गृह मंत्री अमित शाह का कार्यक्रम रद्द! जानें क्या है वजह? अब इस जिले के कार्यक्रम में होंगे शामिल

Admin

दो महीने बाद है कर्नाटक में चुनाव, यहाँ एक्सप्रेसवे का उद्घाटन करेंगे PM मोदी

Karnavati 24 News

स्वतंत्रता दिवस से पहले प्रधानमंत्री का राष्ट्रीय ध्वज को प्रोफाइल पिक्चर के रूप में इस्तेमाल करने का आह्वान

Karnavati 24 News

द्रौपदी मुर्मू “भारत के बहुत बुरे दर्शन का प्रतिनिधित्व करती हैं”: कांग्रेस नेता

Karnavati 24 News

સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ સોનિયા ગાંધી, રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા

Admin