Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

આજ રોજ ખાંભા તાલુકાના તાલડા ગામના પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ સાવલિયાનું તા.14/09/2022 ના નદીના પાણીમાં તણાતા અવસાન થયેલ હતુ…

જેની ડિઝાસ્ટર મેનેજમેન્ટમા જાણ થતા માનનીય કલેકટર સાહેબ અને માનનિય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે માનનીય મુખ્યમંત્રી રાહત ફંડ મા દરખાસ્ત કરતા અક્સ્માતનો ભોગ બનનાર મૃતક પરીવારના સીધી લીટીના વારસદાર પાર્વતીબેન નાગજીભાઈ સાવલિયાને સરકારશ્રી દ્વારા સી.એમ.રાહત ફંડ માંથી 4.00 લાખ રૂપિયાની સહાય મંજુર થતા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી એવા તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ,તાલુકા વિકાસ અધિકારી, તલાટીમંત્રી, ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો. આ ભગીરથ કાર્યમા માનનિય સરપંચશ્રી રમેશભાઈ જાદવ અને તલાટીમંત્રી જયેશભાઈ પટેલ એ અંગત રસ લઈ મદદ કરેલ તેમજ આ કાર્યમા જોડાયેલ તમામ અધિકારી/કર્મચારીઓનો સરપંચશ્રી દ્વારા અંતઃકરણની લાગણીથી ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો….

ખાંભા તાલુકાના તાલડા ગામે પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ નો દુઃખદ અવસાન થયું હતું જ્યારે સરકારશ્રીને ગ્રંથમાંથી મળનાર વારસદારોને સરકાર દ્વારા સહાયરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો આ તો કે પરિવારને આર્થિક સકળામણ તેમજ મુખ્ય વ્યક્તિનું અવસાન થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઇ અને રકમ મુદ્દાન આપવામાં આવ્યું

संबंधित पोस्ट

जोधपुर सिलेंडर ब्लास्ट, 2 बच्चों सहित अब तक 5 मौत:दूल्हा तैयार हो रहा था तभी धमाका; घायलों से मिलने हॉस्पिटल पहुंचे CM

Admin

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

राजस्थान के शेखावाटी क्षेत्र के कुख्यात अपराधी राजू ठेट की गोली मारकर हत्या

Admin

રાજકોટની બેંકમાં પૈસા જમા કરાવનાર પાસેથી ૫૦૦ વાળી ૨૫ નોટો નીકળી નકલી: તપાસ હાથ ધરાઇ

Admin

बिहार: ट्रेन में लड़कियों से छेड़खानी के आरोप में दो जवान गिरफ्तार

Admin

પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા બે પત્રકાર ભાજપ નેતાની ATSએ કરી ધરપકડ, જાણો શું છે મામલો

Admin