Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

ઇરાકમાં નાકમાંથી રક્તસ્ત્રાવ તાવ : દર 5 દર્દીઓમાંથી 2 આ રોગથી મૃત્યુ પામે છે; જાણો શું છે, કેટલું ખતરનાક

Karnavati 24 News

હાડકાં અંદરથી મજબૂત બનશે, ઘઉંને બદલે આ દાણામાંથી બનેલી રોટલી ખાઓ.

Admin

ગ્લોબલ વોર્મિંગનું ઊંઘ સાથેનું જોડાણ: મનુષ્ય વાર્ષિક 44 કલાકની ઊંઘ ગુમાવી રહ્યો છે, તેની અસર પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધુ

Karnavati 24 News

abc

Karnavati 24 News

ચહેરા પર ટોનર, સીરમ અને સનસ્ક્રીન લગાવવાના યોગ્ય પગલાં કયા છે, જાણો ઓઈલી સ્કિન માટે ખાસ ટિપ્સ

વિનેગર ડુંગળીના ફાયદા: સરકોવાળી ડુંગળી માત્ર સ્વાદમાં જ વધારો કરતી નથી, તે આ સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર કરે છે.