Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

શાહે આલમ મિલત નગર ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુખ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન અને AMC ના સહયોગ થી શાહે આલમ વિસ્તાર મા કોરોના વિરુદ્ધ રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ અને દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી સૈજાદ ખાન પઠાણ હાજર રહી ને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જાહેર કાર્યક્રમ માં (૧) ડેપ્યુટી કમિશનર શ્રી ત્રિવેદી સાહેબ (૨) શ્રી ડૉ. તેજસ શાહ (૩) શ્રી ડૉ. હિરેન (૪) શ્રી ઈમરાન ભાઇ મકરાણી (૫) કોર્પોરેટર રમીલા બેન પરમાર (૬) સામાજિક કાર્યકર્તા લાડુ બેન (૭) સામાજિક કાર્યકર્તા પરવિંબાનું હાજર રહ્યા હતા અને આ રસીકરણ નું જન જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને જાગૃત નાગરિકોએ રસી ના ડોઝ લઈ ને આ રસીકરણ કાર્યક્રમ ને સફળ બનાયો હતો

રિપોર્ટર
સહિદ કુરેશી
મેહરુંન નિશા

 

संबंधित पोस्ट

દીવના વણાંકબારાની વિદ્યાર્થીનીએ આઈઆઈએમમાં સ્થાન મેળવતા અભિનંદન વર્ષા . .

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

Karnavati 24 News

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News