Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

આજ રોજ ખાંભા તાલુકાના તાલડા ગામના પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ સાવલિયાનું તા.14/09/2022 ના નદીના પાણીમાં તણાતા અવસાન થયેલ હતુ…

જેની ડિઝાસ્ટર મેનેજમેન્ટમા જાણ થતા માનનીય કલેકટર સાહેબ અને માનનિય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે માનનીય મુખ્યમંત્રી રાહત ફંડ મા દરખાસ્ત કરતા અક્સ્માતનો ભોગ બનનાર મૃતક પરીવારના સીધી લીટીના વારસદાર પાર્વતીબેન નાગજીભાઈ સાવલિયાને સરકારશ્રી દ્વારા સી.એમ.રાહત ફંડ માંથી 4.00 લાખ રૂપિયાની સહાય મંજુર થતા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી એવા તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ,તાલુકા વિકાસ અધિકારી, તલાટીમંત્રી, ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો. આ ભગીરથ કાર્યમા માનનિય સરપંચશ્રી રમેશભાઈ જાદવ અને તલાટીમંત્રી જયેશભાઈ પટેલ એ અંગત રસ લઈ મદદ કરેલ તેમજ આ કાર્યમા જોડાયેલ તમામ અધિકારી/કર્મચારીઓનો સરપંચશ્રી દ્વારા અંતઃકરણની લાગણીથી ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો….

ખાંભા તાલુકાના તાલડા ગામે પટેલ સમાજના નાગજીભાઈ વશરામભાઈ નો દુઃખદ અવસાન થયું હતું જ્યારે સરકારશ્રીને ગ્રંથમાંથી મળનાર વારસદારોને સરકાર દ્વારા સહાયરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો આ તો કે પરિવારને આર્થિક સકળામણ તેમજ મુખ્ય વ્યક્તિનું અવસાન થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઇ અને રકમ મુદ્દાન આપવામાં આવ્યું

संबंधित पोस्ट

भाजपा OBC मोर्चा जिलाध्यक्ष व पुत्रों पर प्रौढ़ का अपहरण कर हमला करने का आरोप

Admin

સુરત: લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી લખ્યું- ‘હું તને બહુ પ્રેમ કરુ છું, મમ્મી-પપ્પાને મળતી રહેજે’

Admin

કેનેડા: 21 વર્ષીય શીખ વિદ્યાર્થી પર હુમલો, પહેલા પાઘડી ઉતારી, પછી વાળ ખેંચીને રસ્તા પર ફેંકી દીધો

Karnavati 24 News

રાજસ્થાન: બીજેપી નેતાના પુત્રની હત્યા, ગળું દબાવી, ગોળી મારી અને જંગલમાં સળગાવી દીધી લાશ

Admin

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

Admin

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin