Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religionsocial/viral

બીલખામાં પ્રસિદ્ધ ચેલૈયા ધામ ખાતે આજથી રામકથા ચરિત માનસ જ્ઞાનયજ્ઞ

બીલખા ગામે બ્રહ્મલીન મહંત પરમહંસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ચેલૈયા ધામ ખાતે રામ દયાલદાસજી બાપુ જીથુડી હનુમાનજી તથા મહંત રામરૂપદાસ બાપુના આયોજન તળે તારીખ 29મી થી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજાશે કથા પાન સરોજબેન તેરૈયા કરાવશે કથાની તારીખ 6 જાન્યુઆરીના પૂર્ણાહુતિ થશે હાલ કથાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે બીલખામાં આનંદ આશ્રમ આવેલો છે આ આશ્રમની સ્થાપના નથુરામ શર્માજીએ કરેલી હતી આ આનંદ આશ્રમની સ્થાપના 125 વર્ષ પૂર્ણ થયા છે આ આશ્રમ ખાતે વિદ્યાલય પણ કાર્યરત છે અને શ્રી દક્ષિણા મૂર્તિ સનાતન ધર્મ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સવા કરોડ દક્ષિણા મૂર્તિ ગાયત્રીના જપ કરવામાં આવ્યા છે આ અનુષ્ઠાનના ભાગરૂપે બીલખા આનંદ આશ્રમ ખાતે દશેરા હોમ તર્પણ અને માર્જન નો કાર્યક્રમ તારીખ 1 થી 5 જાન્યુઆરી એમ પાંચ દિવસ સુધી આયોજિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગાયત્રી મહાયાગનુ પણ આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ પ્રસંગને સફળ બનાવવા આનંદ આશ્રમના ટ્રસ્ટી મંડળ ગુરુજનો અને સમસ્ત વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ યજ્ઞ શાળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

संबंधित पोस्ट

फरीदाबाद: एडीसी अपराजिता ने परिवार पहचान पत्र को अपडेट करने को लगाए गए कैंपो का किया निरीक्षण

Admin

हादसा : घने कोहरे के चलते झांसी से दिल्ली आ रही बस पलटी, कई यात्री घायल

Admin

महाशिवरात्रि व्रत आज,इन शुभ मुहूर्त में करे पूजा, महादेव होंगे प्रसन्न

Admin

વસંત પંચમી ક્યારે છે 25 કે 26 જાન્યુઆરી? સરસ્વતી પૂજાનો યોગ્ય સમય અને પદ્ધતિ નોંધો

Admin

મોરબી વોર્ડ નંબર 2 ના દલિત અને મુસ્લિમ યુવાનોએ ધારાસભ્ય નું ફૂલહાર થી કર્યું સ્વાગત

Admin

राजस्थान में बड़ा रेल हादसा, सूर्यनगरी एक्सप्रेस के 14 डिब्बे पटरी से उतरे, 24 यात्री हुए घायल, हादसे के बाद 12 ट्रेनों को डायवर्ट किया गया

Admin