Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

સફળતા ની ગુરુ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

સફળતાની ગુરુચાવી ખરેખર શું છે આ જીવનમાં ??

આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસે થી સફળતા વિશે વાત સાંભળતા હશું પરતું ખરેખર આપણે બધું કરતાં હોઈએ છીએ છતાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી પરતું આજે હું તમને જણાવીશ સફળતા માટે ની ગુરુ ચાવી ખરેખર શું છે ?

ઘણીવાર આપણે પોતાની સફળતા ને બીજા નાં માપદંડ થી આંકતા હોઈએ છીએ પરંતુ આ વાત સાવ ખોટી છે આ વાત ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ .

એક કૂવામાં ઘણાબધા દેડકાઓ રેહતા હતા તેઓ રોજ વાત કરતા કે આ કૂવાની બાર શું હશે તેઓ મનમાં જ વિચારી લેતા કે આપણે કૂવામાંના જ દેડકા છીએ આપણાંથી કૂવો ચડી નાં શકાય તેવામાં એક દેડકો કુવો ઓળંગી જાય છે શું કામ કેમકે તે બહેરો હતો માટે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સમાજના માટે તમારા કામ બંધ કરી દો સમાજને લોકોને જે કહેવું હોય તે કે ફક્ત તમારું ધ્યાન પોતાના કર્મ ઉપર અને સંપૂર્ણ નિષ્ઠાવાન ધર્મ ઉપર રાખો લોકોને જે કહેવું હોય તે લોકોનું કામ છે ફક્ત કહેવાનું તેઓ માત્ર સલાહ આપી શકે છે સહકાર નહિ

संबंधित पोस्ट

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

આ લક્ષણો છે કિડની ફેલ થવાની નિશાની, બચવા સમયસર કરો આ કામ.

Karnavati 24 News

रिफाइंड तेल का ज्यादा इस्तेमाल शरीर के लिए हो सकता है हानिकारक! जानिए इस्तेमाल करने की सही मात्रा

Karnavati 24 News

વજન ઘટાડવાની ટિપ્સઃ જો તમને જિમ જવાનો સમય નથી મળતો તો સવારે આ પીણું પી લો, વજન ઘટશે

જે વ્યક્તિ રોજ યોગ કરે તે નિરોગી રહે છે યોગ અને રોગને વેર છેઃ યોગ બોર્ડ ચેરમેન શીશપાલસિંહ

Karnavati 24 News