Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

સફળતા ની ગુરુ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

સફળતાની ગુરુચાવી ખરેખર શું છે આ જીવનમાં ??

આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસે થી સફળતા વિશે વાત સાંભળતા હશું પરતું ખરેખર આપણે બધું કરતાં હોઈએ છીએ છતાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી પરતું આજે હું તમને જણાવીશ સફળતા માટે ની ગુરુ ચાવી ખરેખર શું છે ?

ઘણીવાર આપણે પોતાની સફળતા ને બીજા નાં માપદંડ થી આંકતા હોઈએ છીએ પરંતુ આ વાત સાવ ખોટી છે આ વાત ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ .

એક કૂવામાં ઘણાબધા દેડકાઓ રેહતા હતા તેઓ રોજ વાત કરતા કે આ કૂવાની બાર શું હશે તેઓ મનમાં જ વિચારી લેતા કે આપણે કૂવામાંના જ દેડકા છીએ આપણાંથી કૂવો ચડી નાં શકાય તેવામાં એક દેડકો કુવો ઓળંગી જાય છે શું કામ કેમકે તે બહેરો હતો માટે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સમાજના માટે તમારા કામ બંધ કરી દો સમાજને લોકોને જે કહેવું હોય તે કે ફક્ત તમારું ધ્યાન પોતાના કર્મ ઉપર અને સંપૂર્ણ નિષ્ઠાવાન ધર્મ ઉપર રાખો લોકોને જે કહેવું હોય તે લોકોનું કામ છે ફક્ત કહેવાનું તેઓ માત્ર સલાહ આપી શકે છે સહકાર નહિ

संबंधित पोस्ट

અળસીના બીજ વજન ઘટાડવાથી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે, જાણો ખાવાની શ્રેષ્ઠ રીતો

Admin

Fruit For For Belly Fat: ફૂલેલું પેટ ઓછું કરવા આ ખાસ ફળ ખાઓ, તમને સપાટ પેટ મળશે

Karnavati 24 News

જો તમને વર્કઆઉટ માટે સમય નથી મળતો તો વીકેન્ડમાં કરો આ 2 પ્રકારની એક્સરસાઇઝ

અમેરિકી જનરલના નિવેદન પર ચીનની તીખી પ્રતિક્રિયાઃ કહ્યું- ભારત સાથે વાતચીત કરીને સીમા વિવાદ ઉકેલીશું, અમેરિકા આગમાં ઇંધણ ન ઉમેરે

Karnavati 24 News

ઉના યોગ એવમ વૈદિક યજ્ઞ ગ્રુપદ્વારાવિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

Karnavati 24 News

રાત્રે દૂધ સાથે માત્ર આટલી કિસમિસ ખાઓ, આ ‘ગુપ્ત’ સમસ્યા દૂર થઈ જશે

Karnavati 24 News