Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

હવે થી મુસાફરીની તારીખ બદલાય તો ટિકિટ કેન્સલ ન કરાવશો, આ રીતે બદલી શકશે ટિકિટની તારીખ

રેલવેના નિયમ મુજબ ટિકિટ કેન્સલ કર્યા વગર પ્રવાસની તારીખ પણ તમે આગળ કે પાછળ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે અને એપ્લિકેશન આપવી પડશે. રેલવેથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને છે.

તમે ટ્રીપના ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો. આ માટે તમારે ટ્રેનમાં ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધીની તમારી પાસે ટીકીટ  છે, તમારે આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ લેવી પડશે.

  • તારીખ બદલવા પર હવે ટ્રેનમાં ટીકીટ નહિ કરવી પડે કેન્સલ 
  • તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને 
  • ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો તમે

संबंधित पोस्ट

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

એનજીઓના સ્થાપક અમિતાભ શાહ યુવા અનસ્ટોપેબલના સ્કૉલર અને દાનવીરો સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને મળ્યા

Admin

13 साल की बच्ची को चाकू से बेरहमी से पीटा: मेरा चचेरा भाई पढ़ाने के बहाने अपने देवर को गांव से उदयपुर ले आया;

Karnavati 24 News

कारागार विभाग में बंदीरक्षक के 238 पदों पर निकली भर्ती।

Admin

मुंबई: NCB के हाथ लगी बड़ी सफलता, 5 करोड़ के ड्रग्स बरामद

Karnavati 24 News

Jio के 4 नए प्लान: 3 महीने का Disney+ Hotstar सब्सक्रिप्शन बिल्कुल मुफ्त, साथ में मुफ्त कॉल और एसएमएस

Karnavati 24 News