Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજુભાઈ પણદા, ધારાસભ્ય શ્રીમતિ ચંન્દ્રીકાબેન બારીયા, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા કીરીટભાઇ પટેલ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પ્રવક્તા શાબીરભાઇ શેખ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી તથા દાહોદ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ આશિફ ભાઇ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં પત્રકાર મિત્રો નું શાબ્દીક સ્વાગત ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર દર્શન પ્રવક્તા શાબીરભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

સાયન્સ સિટી ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગ્રાન્ડ ફિનાલે

Gujarat Desk

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી

Gujarat Desk

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

પ્રભુજી પીપળીયા ગામે વાડીનાં ગોડાઉનમાં ખેડૂતનો આપઘાત

Gujarat Desk

મારું અપહરણ નહોતું કર્યું કંટાળીને હું મારા સગાને ત્યાં જતો રહ્યો હતો

Admin
Translate »