Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજુભાઈ પણદા, ધારાસભ્ય શ્રીમતિ ચંન્દ્રીકાબેન બારીયા, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા કીરીટભાઇ પટેલ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પ્રવક્તા શાબીરભાઇ શેખ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી તથા દાહોદ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ આશિફ ભાઇ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં પત્રકાર મિત્રો નું શાબ્દીક સ્વાગત ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર દર્શન પ્રવક્તા શાબીરભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

તેજ પ્રતાપે તેજસ્વીને ઝડપી ચાલ બતાવી : તેજસ્વીને RJDમાં નીતિગત નિર્ણયનો અધિકાર મળ્યો, અહીં તેજ પ્રતાપે પોતાના સંગઠનનું નામ બદલી નાખ્યું

Karnavati 24 News

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

Karnavati 24 News

નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે

Karnavati 24 News

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

Karnavati 24 News