Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજુભાઈ પણદા, ધારાસભ્ય શ્રીમતિ ચંન્દ્રીકાબેન બારીયા, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા કીરીટભાઇ પટેલ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પ્રવક્તા શાબીરભાઇ શેખ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી તથા દાહોદ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ આશિફ ભાઇ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં પત્રકાર મિત્રો નું શાબ્દીક સ્વાગત ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર દર્શન પ્રવક્તા શાબીરભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ફેરબદલ ના ઓર્ડર: GAS માંથી પ્રમોટ થયેલા 20 IAS અધિકારીઓના વિભાગોની ફાળવણી

Gujarat Desk

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News

જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટિલના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત 2.0 અને જળ વ્યવસ્થાપન માટે જનજાગૃતિ અભિયાન – “Catch the Rain” અંગે સરપંચશ્રીઓનો વિશેષ વર્કશોપ યોજાયો

Gujarat Desk

સુરતમાં પુણા ગામમાં સર્જાઈ દુર્ઘટના, ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat Desk

પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે NOTA બટન બ ન્યું હારનું કારણ

Admin

આજ નું પંચાંગ (૦૩/11/2025)

Gujarat Desk
Translate »