Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સમરસ થના૨ ગામોના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાશે તથા સમરસ થયેલ ગામોને વિકાસ કાર્યો માટે 4.56 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરાશે : ભૂપતભાઈ બોદર. રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વાર રાજકોટ ખાતે હાલ રાજયભરમાં ચાલી રહેલ સુશાસન પર્વના સમાપન પ્રસંગે પધારી રહયા છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓના લોકાપર્ણમાં ઉપસ્થિત રહેવાના છે. આ તકે વધુમાં ભૂપત બોદરએ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કેન્દ્ર અને રાજય સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવીને મળે તે માટે કટીબધ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર જનહિતલક્ષી વિકાસના મંત્ર સાથે આગળ ધપી રહી છે, ત્યારે ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલબીહારી બાજપાઈજીની જન્મજયંતી અંતર્ગત રાજય સરકાર દ્વારા સુશાસન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

Karnavati 24 News

खेल विभाग पंजाब को खेलों में नंबर वन राज्य बनाने के लिए प्रतिबद्ध : राज कमल चौधरी

Admin

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

Karnavati 24 News