Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન યોજાયું . .

આ સ્નેહ મિલન માં 300 થી પણ વધુ સભ્યો કપલમાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્ર્મ ની શરુઆત પ્રમુખ શ્રી કિરીભાઇ કે શાહ ના સ્વાગત પ્રવચન કરી એસોસિયેશન ની પ્રવૃતિ થી વાકેફ કર્યા હતા. ત્યારબાદ મંડળી ના ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલાએ મંડળીની પ્રવૃત્તિ અને યોજના ની ખૂબ સુંદર માહિતી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આદરણીય વડીલ શ્રી ઇસ્માઇલભાઇ જી દાદુ એ આશિર્વચન આપ્યા હતાં. આ પ્રસંગે સલાહકાર બોર્ડ ના સભ્ય શ્રી સુરેશભાઈ કે શાહ. મયુરભાઈ બૂટાલાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સલાહકાર શ્રી નવીનભાઈ વી શાહ, વિનોદભાઈ કે શાહ. રઝાકભાઈ જી મેમન ખાસ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત એસોસિયેશન ના ઉપપ્રમુખ રમણભાઈ જે પ્રજાપતી, નરેન્દ્રભાઇ એચ શાહ, માનદમંત્રી મુકુન્દ એસ શાહ, સહમંત્રી મનીષ કે ભાવસાર, ખજાનચી જયેશભાઇ ગાંધી ઉપરાંત એસોસિયેશન ના 300 થી વધુ સભ્યો કપલ માં હાજર રહયા હતા. કાર્યક્રમ માં શરૂઆત માં વેલકમ ડ્રીંક બાદ અંતે ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે કર્યું હતું. કાર્યક્ર્મ માં આગામી વિધાનસભા ની ચુંટણી માં અચૂક મતદાન કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

શાહરૂખ ખાનને નિષ્ફળતાનો ડર: ફરહાને ડોન-3ની સ્ક્રિપ્ટ નકારી કાઢી: શાહરૂખ ખાનના ચાહકો લાંબા સમયથી ડોન 3ની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા

 જામનગરમાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી નોટોનો વરસાદ કર્યો

Karnavati 24 News

आंध्र प्रदेश में गोदावरी बाढ़ के मद्देनजर पहली चेतावनी जारी |

Karnavati 24 News

छिपकली जैसा एक दिखने वाला जानवर पैदा कर सकता है दिमाग, जानिए कैसे?

Admin

खुजली की समस्या को दूर करने के लिए एलोवेरा का इस्तेमाल कैसे करें जाने?

Karnavati 24 News

APRO भर्ती परीक्षा का अंतिम परिणाम घोषित: सामान्य 77.7 और एसटी 68.3 कट, मेरिट सूची अभी जारी नहीं

Karnavati 24 News