Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 જામનગરમાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી નોટોનો વરસાદ કર્યો

ગુજરાત ભરતી બોર્ડ દ્વારા હેડ કલાર્કની પોસ્ટ માટે પેપર લીકેઝના મુદ્દે ચેરમેનના રાજીનામાની માંગ સાથે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા ડી.કે.વી. સર્કલ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા ગુજરાતના યુવાનો સાથે સરકારની ભરતી પ્રક્રિયામાં અન્યાય થાય છે તેમજ જી.એસ.એસ.બી. દ્વારા હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપેર કાંડના મુદ્ે બોર્ડના ચેરમેન આશિષ વોરાના રાજીનામાની માંગ સાથે દેખાવ-પ્રદર્શન ડી.કે.વી. સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ દેખાવ-પ્રદર્શનમાં યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ જેઠવા, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર નુરમામદ પલેજા, વિપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહિલ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ભ્રષ્ટ્રાચારના પ્રતિકસમી ચલણી નોટો (નકલી)નો વરસાદ પણ કર્યો હતો.

संबंधित पोस्ट

हरियाणा के खिलाड़ियों ने देश को दिलाए 20 मेडल, देश में सबसे अधिक मेडल लाने वाला राज्य बना: संदीप सिंह

Karnavati 24 News

PGIMER में रिसर्च पदों पर निकली भर्तियां अधिक जानकारी के लिए नीचे क्लिक करें

Karnavati 24 News

सहारनपुर में एक ही दिन में दो सड़क हादसे,एक में मासूम तो एक में युवक ने जान गवाई

Admin

ધોરાજીનો ભાદર -૨ ડેમ અને જેતપુરનો છાપરવાડી -૨ ડેમ ઓવરફ્લો : બન્નેના દરવાજા ખોલાયા

Karnavati 24 News

સરકાર ખેડૂતો, મહિલાઓ અને SC-STને ડ્રોન ખરીદવા માટે 50% સબસિડી આપશ

Karnavati 24 News

‘પ્રેરણા સંકુલ’ : આધુનિક શિક્ષણની સાથોસાથ નૈતિક મૂલ્યોના પાઠ

Karnavati 24 News
Translate »