Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો અપનાવો આ ઉપાય, ભાગ્ય બદલાઈ જશે..

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને તમામ ભૌતિક સુખનું કારક માનવામાં આવે છે. તે તુલા રાશિ અને વૃષભનો સ્વામી છે. જેની કુંડળીમાં આ ગ્રહ પ્રબળ છે, તેને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, શુક્ર ગ્રહને તમામ ભૌતિક સુખનું પરિબળ માનવામાં આવે છે. આ ગ્રહના પ્રભાવ હેઠળ રહેલા લોકોને તેમના જીવનમાં ઘણી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મળે છે.કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત ના હોય તેનો અશુભ પ્રભાવ તમારા જીવન પર પડે છે અને તમારા કોઈ પણ કાર્ય સફળ નથી થઈ શકતા. આ સાથે જ ધન હાની, ત્વચામાં વિકાર, ગુપ્તરોગ, પારિવારિક જીવનમાં પરેશાની, જીવનસાથી સાથે સંબંધ બગાડવા જેવી સમસ્યા થવા લાગે છે. ત્યારે આવો જાણીએ શુક્રને મજબુત કરવા શું કરવું જોઈએ….સફેદ વસ્તુનું સેવન કરોસફેદ રંગને શુક્ર સાથે જોડાયેલો માનવમાં આવે છે. તેથી આ રંગની વસ્તુને જીવનમાં સામેલ કરો. જેથી શુક્ર મજબૂત થઈ છે. તમે ખાવામાં સાબુદાણા, દૂધ, ખીર, દહીંને વધારે ખાવું જોઈ એ આ ઉપયોગ કરવાથી શુક્ર મજબૂત બને છે.મીઠાનું દાન કરોસફેદ મીઠાનું દાન કરવાથી શુક્ર ગ્રહનો પ્રભાવ સારો પડે છે. જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો તમારે મહિનામાં એક વાર મીઠાનું દાન કરવું જોઈએ અને સાથે સફેદ રંગના કપડાંનું પણ દાન કરવું જોઈએ.

संबंधित पोस्ट

બુધવારનું રાશિ ભવિષ્ય : મેષ સહિત આ પાંચ રાશિના જાતકોની યશ-કીર્તિમાં થશે વધારો

Karnavati 24 News

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, કુંભ: 22 ડિસેમ્બર: ઉતાવળમાં નિર્ણય ન લો, નોકરી તમારા પર વધારાનું કામ બોજ લાવી શકે છે.

Karnavati 24 News

શ્રી કૃષ્ણ: શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો કયો સરળ મંત્ર છે જે તમારા આર્થિક પ્રશ્નને દૂર કરી દેશે? તો હવે જાણો

Karnavati 24 News

પાંચ મોટા ઉપવાસ: આવતા અઠવાડિયે, ગંગા દશેરાથી પૂર્ણિમા, તીજ-ઉત્સવ સુધી સતત પાંચ દિવસ રહેશે

Karnavati 24 News

દેવોત્થની એકાદશી, જાણો શા માટે દેવતાઓ સૂઈ ગયા હતા, જાણો પ્રખ્યાત વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રા અગ્રવાલ જી પાસેથી

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 30 ડિસેમ્બર: વ્યવસાયમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે, પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે.

Karnavati 24 News
Translate »