Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…આવતી 1લી માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. જેથી શિવજીના ભક્તો પણ આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ, 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.શિવરાત્રિના દિવસે શિવજીના ભક્તો તેની સાચા મનથી પૂજા કરે છે. પણ ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે અજાણતા આપણે કેટલીક ભુલો કરતા હોઈ છીએ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શિવરાત્રીએ શિવજીને કઈ વસ્તુ ચડાવવી જોઈએ નહીં.તુલસીહિન્દુ ધર્મમાં તુલસીનું ઘણુ મહત્વ છે પણ શિવરાત્રિના દિવસે તુલસીજીને શિવની પૂજામાં ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે.તલશિવજીની પૂજામાં તલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તલ વિશે એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શરીરના મેલ માંથી થઈ છેકુમકુમશિવલિંગ પર ક્યારેય કુમકુમ ચડાવવું નહીં. કુમકુમ તમે માતા પાર્વતીને અર્પણ કરી શકો છો.નારિયેળશિવલિંગ પર નારિયેળ જળથી અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.કેતકીના ફુલશિવજીની પૂજામાં ક્યારેય કેતકીના ફુલનો ઉપયોગ ન કરવો.

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, મેષ 22 જાન્યુઆરી: કોઈપણ નાણાકીય નિર્ણયો લેતી વખતે તમારા જીવનસાથીની સલાહ લેવાની ખાતરી કરો

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મિથુન 24 ડિસેમ્બર: પરિવાર અને સંબંધીઓ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમાં ખટાશ ન આવવા દો.

Karnavati 24 News

EXCLUSIVE : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે જ્યોતિષી જયપ્રકાશ માઢકની આગાહી, પાકિસ્તાનના બે ટૂકડા થશે, ભારત અખંડ બનશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, સિંહ 24 જાન્યુઆરી: વર્તમાન સમય સિદ્ધિઓથી ભરેલો છે, તમારી બધી મહેનત અને શક્તિ તમારા કાર્યમાં લગાવો.

Karnavati 24 News

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News
Translate »