Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં તાજેતરમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં તાજેતરમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવા સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે ત્યારે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે હિમાયત કરી હતી.

संबंधित पोस्ट

BJP MLAs told to leave Delhi assembly before Kejriwal tabled confidence vote

क्यों होता है कमर में दर्द जानिए इसके लक्षण और बचाव

Karnavati 24 News

अहमदाबाद को नवरात्री तोफे में मिलेगी मेट्रो, अंतिम परीक्षण प्रक्रिया में

Karnavati 24 News

कारागार विभाग में बंदीरक्षक के 238 पदों पर निकली भर्ती।

Admin

रशिया-यूक्रेन युद्ध: यूक्रेनी सेना के अधिकारी ने कहा- ‘राष्ट्र को सबसे ज्यादा ‘हवाई रक्षा प्रणाली’ की आवश्यकता’

Karnavati 24 News

उत्तर प्रदेश में आज से प्लेटफार्म टिकटों के घट गए दाम

Admin
Translate »