Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

એક અહેવાલ અનુસાર હજુ કોરોનાની ચોથી લહેર આવશે. જો કે કોરોનાના આ કપરા કાળમાં અનેક લોકોના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. આમ, જો વાત કરીએ તો કોરોનાનો ખતરો હજુ પણ ટળ્યો નથી. દુનિયભરમાં ચોથી લહેરની હાલમાં ચારે બાજુ સાંભળવા મળી રહ્યું છે. ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઇને અનેક ઘણી ચિંતાઓ વધવા લાગી છે. આમ, કોરોનાનો નવો  XE વેરિએન્ટ સામે આવ્યો છે જેમાં બાળકોમાં સૌથી પહેલા લક્ષણો જોવા મળી રહ્યા છે.

બાળકોમાં આ લક્ષણો દેખાય તો થઇ જાવો સતર્ક

બાળકોમાં દેખાતા આ લક્ષણોને તમારે જરા પણ ઇગ્નોર કરવા જોઇએ નહિ. જો તમે આ લક્ષણોને ઇગ્નોર કરો છો તો અનેક મુશ્કેલીઓ વધી શકે છે.

તાવ આવવો

ગળામાં દુખાવો થવો

સુકી ખાંસી આવવી

થાક લાગી જવો

નાકમાંથી સતત પાણી આવવું

ઠંડી લાગવી

સતત માથું દુખવું

ઉલટી થવી

માંશપેશિઓમાં દુખાવો થવો….

આમ, જો તમારા બાળકમાં આ બધામાંથી કોઇ પણ લક્ષણો દેખાવાના શરૂ થાય તો તમે તરત જ ડોક્ટરની સલાહ લો. આ નવા વેરિએન્ટમાં બાળકોમાં વધુ પ્રમાણમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. આમ, તમારે આ વિશે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આની સામે લડવા માટે તમારે મનોબળ મજબૂત રાખવાનું રહેશે.

તમારા બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત જ તમે ઇમ્યુનિટી વધે એ ટાઇપનો ખોરાક આપવાનું શરૂ કરો. જેથી કરીને એ અનેક બીમારીઓ સામે લડી શકે અને બીજી કોઇ તકલીફ ના થાય. કોરોનાના આ નવા વેરિએન્ટમાં પેરેન્ટ્સ ગભરાવવાની જરૂર નથી. તમે તમારા બાળકના ભોજનમાં કઠોળ, લીંબુ શરબત, ઓરેન્જ જ્યૂસ જેવી અનેક વિટામીન સીની વસ્તુ આપો અને સાથે વેક્સીન પણ લગાવડાવી દો જેથી કરીને મોટો ખતરો ટળી જાય.

संबंधित पोस्ट

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર : સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ

Karnavati 24 News

પાટણ માં કપાસ ના વાવેતરમાં સતત વરસાદથી નુકસાનથી ખેડૂતોમાં ચિંતા

Karnavati 24 News

કોવિડ -19 રસીકરણ: આ દેશમાં રસીકરણ ફરજિયાત બની ગયું છે, 5 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને રસીકરણ કરવું આવશ્યક છે.

Karnavati 24 News

ઔરંગઝેબે મંદિરને તુડવા મસ્જિદમાં બદલી નાખ્યું, નામ સંસ્કૃત રહ્યું; જાણો શું કહે છે ઈતિહાસ..

Karnavati 24 News

કાલે કેદારનાથના દર્શનની પ્રતીક્ષા સમાપ્ત થશે, ગૌરીકુંડથી ધામ સુધી ભક્તોનું ટોળું વધ્યું, મહાદેવનો જયજયકાર