Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

શુ અદાણી આ સુગર કંપની ખરીદશે ત્યારે રોકાણકારોને મજબૂત વળતર મળશે

હાલ માં છેલ્લા બે દિવસ દરમિયાન રેણુકા સુગરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આથી ગુરુવારે શેર દીઠ રૂ. 2.50 સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં બપોરના સમયે આ શેરમાં અપર સર્કિટ લાગી હતી.

જે બાદ કંપનીના શેરની કિંમત 49.50 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગઈ હતી. જેમાં છેલ્લા બે દિવસમાં આવેલા ઉછાળાને કારણે કંપનીના શેરે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 35% નું વળતર આપ્યું છે. ત્યારે રેણુકા સુગરના શેરમાં વધારા અંગે પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એ કહે છે, “ આ કંપનીના શેરમાં વૃદ્ધિનું કારણ અનુમાન છે. જ્યારે કંપનીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

ત્યારે કંપનીના મૂલ્યાંકન પર નજર કરીએ તો, અદાણી જૂથના ટેકઓવર પછી છેલ્લા બે દિવસમાં ઉછાળો વધુ છે. હાલ માં એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના રિસર્ચ સેક્ટરના વાઇસ પ્રેસિડેન્ટ કહે છે, “ભારત સરકારની ઇથેનોલ નીતિને કારણે ખાંડના ક્ષેત્રમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકાય છે.
આમ શેર બજાર માં રેણુકા કમ્પની શુગર ના શેર માં ધરખમ વધારો થવાની સાથે આ કમ્પનીના શેર પ્રાઇસ માં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેથી આ શેર રોકાણકારો માટે લાભ આપી શકે તેમ છે.

संबंधित पोस्ट

ફોક્સવેગન વર્ટસ 2022 લોન્ચ: તેમાં 6 એરબેગ્સ સાથે સુરક્ષા મળશે, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ હશે; કિંમત 17.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે

Karnavati 24 News

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

LIC IPO: સરકાર એપ્રિલ 2022ના અંત સુધીમાં LIC IPO લોન્ચ કરી શકે છે, મંત્રીઓની પેનલ સમયમર્યાદા નક્કી કરી શકે છે

Karnavati 24 News

અદાણી ગ્રુપના આ 4 શેર છેલ્લા 6 મહિનાથી લૂંટાઈ રહ્યા છે, 99થી વધીને 226 ટકા થઈ ગયા

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

WEF 2022 મીટિંગ આવતીકાલથી શરૂ થશે: પીયૂષ ગોયલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે

Karnavati 24 News