Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું હતું ગુજરાત માં પ્રથમ બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવીઓનો કવિતાઓના ગાન સાથે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતભર માં બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના 100 થી વધુ કવિઓ પોતાની વિવિધ રચનાઓ કવિતા પ્રેમીઓ ને પીરસે છે ત્યારે આજરોજ પ્રથમવાર મહેસાણા શહેરના તોરણવાળી માતા ના હોલ ખાતે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવિઓને બોલાવવા માં આવ્યા હતા 32 જેટલા બ્રહ્મભટ્ટ-બારોટ કવિઓ આજરોજ મહેસાણા શહેરમાં પધાર્યા હતા અને આ કવિઓ દ્વારા પોત પોતાની વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી હતી ,તેમજ સામાજિક ક્ષેત્રે બ્રહ્મભટ્ટ સમાજ ની જ્ઞાન સહિત ની બાબતો ઉપર કવિઓએ અભિવ્યક્તિ રજૂ કરી હતી.  આજરોજ આ કવિ સંમેલન નું આયોજન કરનાર વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં બ્રહ્મભટ્ટ સમાજની અંદર અંદાજિત 100 જેટલા બ્રહ્મભટ્ટ કવીઓ પોતાની કાવ્ય રચનાઓ લખી રહ્યા છે પરંતુ અમારા સમાજના આજના યુવનોને ખબર નથી અને અન્ય સમાજના લોકોને પણ ખબર નથી કે આટલા બધા બ્રહ્મભટ્ટ કવિઓ પોતાની કાવ્ય રચના લખી રહ્યા છે જેથી બ્રહ્મભટ્ટ કવિઓ ભેગા થાય તો સમાજને પણ ખ્યાલ આવે અને અન્ય લોકોને પણ ખ્યાલ આવે તે માટે આયોજન

संबंधित पोस्ट

વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત

Gujarat Desk

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૩૭.૭૬ લાખના ખર્ચે ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા:  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

Gujarat Desk

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

વડોદરાના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસની જગ્યાઓ પરથી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Gujarat Desk

જો તારે ઈકો માં પેસેન્જર ભરવા હોય તો પચાસ રૂપિયા આપવા પડશે નહીંતર પેસેન્જર ખાલી કરી નાખ

Karnavati 24 News

૫૦ વર્ષીય વ્યક્તિનું બ્રેઇનડેડ થતા પરિવારે એકજૂટ થઈ અંગદાનનો નિર્ણય કર્યો

Gujarat Desk
Translate »