ઈમરાન ખાનનો ફેસલો તેના ભાવીનો થવા જઈ રહ્યો ત્યારે એક નવો વળાંક આવ્યો છે.
રવિવારે ઠરાવ પર મતદાન કરતાં પહેલાં ગૃહના ઉપાધ્યક્ષ કાસિમ સૂરીએ તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવને બંધારણની કલમ 5નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
નેશનલ એસેમ્બલીમાં તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે દેશને પોતાના સંબોધનમાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી છે અને લોકોએ હવે ચૂંટણીની તૈયારી કરવી જોઈએ.
નેશનલ એસેમ્બલીમાં તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી.
આ પછી, દેશને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે આજે સ્પીકરે અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દીધી છે, તેના માટે હું સમગ્ર સમુદાયને અભિનંદન આપું છું, ગઈકાલથી દરેક નારાજ હતા. દેશની જનતાએ ચૂંટણીની તૈયારી કરવી જોઈએ. આ દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર બીજા કોઈને નથી, પરંતુ અહીંના લોકો તે નક્કી કરશે. અગાઉ
રાજીનામું નહીં આપુ તેવું ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું.
અગાઉ ઇમરાન ખાને સંબોધન દરમિયાન કહ્યું કે પાકિસ્તાન મારાથી માત્ર પાંચ વર્ષ મોટો છે. અમે અહીંની પ્રથમ પેઢી છીએ.