Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસના રાજકોટના આ મોટો નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, કરાવી રહ્યા છે સર્વે

આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જવાનો સીલ સીલો ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે ત્યારે કેટલાક ધારાસભ્યો બીજેપીમાં સૌરાષ્ટ્ર લોબીમાંથી જોડાય તે પ્રકારની વાત સૂત્રોના હવાલેથી અગાઉ પણ આવી હતી ત્યારે ફરી એક વાત અેવી સામે આવી છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આપ પાર્ટીમાં જોડાવું કે નહીં તેને લઈને તેમને સર્વે પણ શરૂ કરી દીધો હોવાની વાત સામે આવી છે.

ઈન્દ્રનિલ રાજ્યગુરુ આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના પ્રદેશ નેતા પણ છે. કોંગ્રેસ દ્વારા જે પ્રદેશ માળખુ જાહેર થયું તેમાં સ્થાન કોંગ્રેસના અન્ય નેતાને મળતા તેઓ નારાજ છે. વિરોધ પક્ષના નેતાની વરણી થઈ છે જે બાબતને લઈને નારાજ હોવાની વાત સૂત્રાે પાસેથી મળી છે. જેથી તેઓ આપના નેતાઓના સંપર્કમાં અને આ અંગેનો સર્વે પણ તેઓ કરાવી રહ્યા છે. જો કે, બીજેપીમાં પણ જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

संबंधित पोस्ट

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ, રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

Admin

હિસારમાં ભાજપનું જૂથ એકઠું થયું: GJU માં CMની હાજરીમાં નાગરિક ચૂંટણીઓ પર મંથન; અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

Karnavati 24 News

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

સર્વેના વિવાદ વચ્ચે યોગી સરકાર મદરેસાના આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે, પુસ્તકોના ખાતામાં પૈસા પણ આપશે

વિધાનસભા ની ચૂંટણીઓમાં દારૂ ની રેલમછેલ થાય તે પહેલાં જ દારૂ પકડાઈ ગઈ

Admin
Translate »