Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. ત્યારે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહેલા અમદાવાદમાં પહોંચ્યા હતા.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પિચ લેન્ગવેજ,પેથોલોજી કોલેજ અને ગરીબ જરૂરિયાત મંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ તેમને આ કાર્યક્રમ થકી કરાવ્યાે હતો. ખાસ કરીને અમદાવાદમાં તેમના હસ્તે 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અને આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલા 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટ બનાવવામાં આવ્યા છે. જેમનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. હાઉસિંગ, બિલ્ડીંગ, ગાર્ડન વગેરેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે.

જાે કે પહેતા તેમને અમદાવાદ સોલા સિવિલની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત તેમની આજના દિવસની અહીંથી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ તેમના મતક્ષેત્રની અંદર પણ જશે જ્યાં વિવિધ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાંજે 5 કલાકે તેઓ ફરી અમદાવાદ પરત આવશે અને  જી.ડી પાર્ટી પ્લોટ સોલા અમદાવાદ ખાતે એ.એમ.સી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.

संबंधित पोस्ट

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

આ મારી છેલ્લી ચૂંટણી છેઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતે કહ્યું- ચૂંટણી ગુપ્ત છે, 18 સુધીમાં ઘણું બદલાઈ જશે; વડાપ્રધાનને બોલાવ્યા, વાત કરી નહીં

Karnavati 24 News

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News
Translate »