Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

OMG: પેઢાં નબળા હોય તો આ બીમારીઓ શરીરમાં કરે છે એન્ટ્રી, જાણો અને રાખો ધ્યાન

આજના આ સમયમાં અનેક લોકોનાં પેઢા નબળા પડી જતા હોય છે. પેઢા કમજોર થવાને કારણે ખાવાથી લઇને બીજી અનેક વસ્તુઓમાં તકલીફ પડે છે. જો કે આજના આ સમયમાં અનેક નાના બાળકોને પણ આ તકલીફ થતી હોય છે. પણ શું તમે જાણો છો પેઢા નબળા થવાને કારણે કયા-કયા રોગો તમારા શરીરમાં ઘર કરી જાય છે? તો આજે અમે તમને જણાવી દઇએ કે પેઢા નબળા પડવાને કારણે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે તો જાણી લો તમે પણ આ વિશે વધુમાં….

  • પેઢાં નબળા હોય તો હાર્ટને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે જ તમારા ફેફસાં પણ નબળા પડી શકે છે.
  • જો તમારા પેઢાં નબળા છે તો તમારું પાચનતંત્ર પણ નબળું પડી શકે છે. આ માટે પેઢાંને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે.
  • પેઢાં નબળાં હોય તો તમે બરાબર ખોરાકને ચાવી શકતા નથી જેના કારણે તમને બીજી અનેક તકલીફો શરીરમાં થવા લાગે છે.
  • પેઢાં નબળા પડવાને કારણે તમે કડક વસ્તુઓ ખાઇ શકતા નથી જેના કારણે તમારું શરીર પોચી વસ્તુઓને એક્સેપ્ટ કરી શકે છે.
  • પેઢાં મજબૂત કરવા માટે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવો. જો તમે એક કલાકે થોડુ-થોડુ પાણી પીવો છો તો તમાપા પેઢા મજબૂત થાય છે અને બીજી બીમારીઓ સામે પણ લડી શકો છો.
  • જો તમે તમારા પેઢાં મજબૂત કરવા ઇચ્છો છો તો ખાવાના સોડાથી દિવસમાં ઓછામાં ઓછા બે વાર કોગળા કરો. આમ કરવાથી તમારા પેઢા મજબૂત થાય છે.
  • આ સાથે જ તમે પેઢાંની કસરત પણ કરી શકો છો.
  • જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો તમારે આ આદતને આજે જ છોડી દેવી જોઇએ.

संबंधित पोस्ट

યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાની ઈજાઃ વિશ્વભરમાં ડિપ્રેશનના કેસ બમણા થયા

Karnavati 24 News

દેવગઢ બારીયામાં રાસ રમતા એક વ્યક્તિને હાર્ટ એકેટ આવ્યો, સ્થળ પર જ રમતા રમતા મૃત્યુ, વીડિયો જોઈ લોકો ચોંક્યા

Admin

સૂર્ય પૂજા : જ્યેષ્ઠ માસના રવિવારે સૂર્યના આકાશી સ્વરૂપની ઉપાસના અને ઉપવાસ કરવાથી ઉંમર વધે છે

Karnavati 24 News

વર્લ્ડ નો ટોબેકો ડે: વાર્ષિક 6 લાખ કરોડ સિગારેટ પીવામાં આવે છે, એક સિગારેટમાં 600 ઝેર; દર વર્ષે 8 મિલિયન લોકો મૃત્યુ પામે છે

Karnavati 24 News

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે.

Admin

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News