Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

રશિયા યુધ્ધ સમાપ્ત કરવાના હેતુસર કેમિકલ હથિયારનો ઉપયોગ યુક્રેન પર કરે તેવી શક્યતાઓ વચ્ચે જાણો શું છે આ હથિયાર

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત થવાનું નામ નથી લેતું એક બાજુ રસિયા ઝુકવા તસિયાર નથી અને એક પછી ઘાતકી હુમલો કરી રહ્યું છે તો બીજી બાજુ યુક્રેન તરફથી વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે, ત્યાંના લોકો દેશ છોડીને હિજરત કરી રહ્યા છે તે છતાં પણ યુરોપના સાથ સહકાર રહ્યો હોવાથી યુક્રેન પાછળ નથી પડી રહ્યું. ત્યારે રશિયાને યુધ્ધ સમાપ્ત કરવા કેમિકલ વેપન્સ વાપરી શકે છે.

કેમિકલ વેપન્સસમાં કારણે અનેક લોકો મોતને ભેટી શકે છે. કેમ કે, અલગ અલગ પ્રકારની બિમારીઓ ફેલાવી લોકોને તડપાવી તડપાવી મરવા પર મજબૂર કરી શકે છે તેવા કેમિકલનો ઉપયોગ કરી હથિયાર બનાવવામાં આવે છે. તેને કેમિકલ હથિયાર કહેવામાં આવે છે.
કેમિકલ હથિયાર એવા હથિયાર હોય છે જેમાં ઝેરી કેમિકલનો ઉપયોગ જાણી જોઈને લોકોને મારવા કે તેને નુકસાન પહોંચાડવા માટે થાય છે.
કેમિકલ હથિયાર બાયોલોજિકલ હથિયારના ફર્ક વિશે પણ સમજો આ બંને થી અલગ હોય છે. બાયોલોજિકલ હથિયારમાં બેક્ટરિયા કે વાઈરસ દ્વારા લોકોને બિમાર કરાયા છે અને મારવામાં આવે છે. કેમિકલ હથિયાર સામુહિક વિનાશ નોતરી શકે છે.
અલગ અલગ પ્રકારની બિમારીઓ ફેલાવી લોકોને રિબાવિને મારે છે. પળવારમાં લાખો લોકોના જીવ લઈ શકે છે.સૌને એક ચિંતા છે કે રસિયા તેનો ઉપયોગ ના કરે

संबंधित पोस्ट

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

રશિયા-યુક્રેન યુદ્ધ: યુરોપિયન કાઉન્સિલે યુક્રેનને 9 બિલિયન યુરોની સહાયની જાહેરાત કરી, યુક્રેનિયન સેનાએ રશિયન Su-25 એરક્રાફ્ટને તોડી પાડ્યું

Karnavati 24 News

યુદ્ધના પગલે ફરી યુરોપ તરફથી ઝટકો મંગળ મિશનમાંથી રશિયન સ્પેસ એજન્સીએ હાંકી કાઢવામાં આવી

Karnavati 24 News

અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર હુમલો: કાબુલમાં ગુરુદ્વારા કાર્તે-પરવાન ખાતે વિસ્ફોટ, મુસ્લિમ ગાર્ડ સહિત બે માર્યા ગયા; શીખ સંગત અંદર ફસાઈ ગઈ

Karnavati 24 News

નદીમ જહાવી બ્રિટનના નવા નાણાં પ્રધાન, સ્ટીવ બાર્કલે આરોગ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Karnavati 24 News

AP Election Commissioner: आंध्र प्रदेश चुनाव आयुक्त के रूप में डॉ एन रमेश कुमार को सौंपी गई जिम्मेदारी

Admin
Translate »