Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ताजा समाचार

યૂક્રેનના યુદ્ધથી ભારત અને ગુજરાત પર પડી આર્થિક અસર, જાણો કેમ

યૂક્રેનમાં ભલે આ યુદ્ધ ચાલી રહ્યુ છે પરંતુ ઉદ્યોગો પર પણ તેની માઠી અસરો પડશે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીમાં આર્થિક મંદીનો સામનો આપણે કરી રહ્યા છીએ ત્યારે બેઠા થયેલા ઉદ્યોગો પર ફરી માઠી અસર સેવાઇ રહી છે. ભારતના ઉદ્યોગો પર માઠી અસર પડી શકે છે.

શેર બજારથી લઇને નાના ઉદ્યોગો પર પણ તેની અસર પડી છે. છેલ્લા 7 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યુ છે, આપણે રશિયા પાસેથી રફ વસ્તુઓ લઇએ છીએ. આ ભાવ વધશે તો ઇકોનોમીને અસર પહોચશે, ત્યારે અત્યારે જો અમેરિકા અને યૂરોપની કંપનીઓ સિફ્ટ પર બેન મારી દે તો નાના માલ જે રશિયા તરફથી પ્રાપ્ત થાય છે તેમાં મોટુ નુકસાન થઇ શકે છે. ટ્રાન્ઝેક્શન પણ આપણુ બંધ થઇ શકે છે.

સ્ટીલના ભાવમાં વધારો થયો છે. 68 હજારના ભાવ 70 હજારે પહોચ્યા છે. ક્રૂડના ભાવ ડૉલરે 105 થયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ આગામી સમયમાં વધશે. તેલના ભાવમાં આજે ફરી 40 રૂપિયાનો વધારો થયો છે જે હજુ વધે તેવી શક્યતા છે. પામોલીનના ડબ્બાના રૂપિયે 200, કપાસિયા તેલના 200 અને સોયાબિનમાં 150 રૂપિયાનો ડબ્બામાં વધારો જોવા મળ્યો છે.

જો યુદ્ધ લાંબુ ચાલે છે તો વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જોકે, રશિયા પર પણ સૌથી વધુ અસર યુદ્ધની સ્થિતિને લઇને પડી રહી છે. અમેરિકા-યુરોપ તરફથી મદદ કરાઇ રહી છે જેથી એક બાજુ યુદ્ધ વધુ લાંબુ ચાલે તો નવાઇ નહી.

संबंधित पोस्ट

तमिलनाडु: मद्रास हाई कोर्ट ने रेप के आरोपी की फांसी की सजा बरकरार रखी, कहा- इंसान को देखकर इंसाफ नहीं हो सकता, लाखों मौतों का जिम्मेदार हिटलर था

Karnavati 24 News

“5 दिनों की बारिश नहीं ले सका”: यूपी एक्सप्रेसवे पर भाजपा सांसद जिसका उद्घाटन पीएम ने किया

Karnavati 24 News

Recently, this many IAS officers got transferred in Gujarat

Admin

मुंबई में भारी बारिश, गुजरात के 8 जिलों में रेड अलर्ट जारी

Karnavati 24 News

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક નિર્માણની બજેટમાં જાહેરાત

Karnavati 24 News

पाकिस्तान के पूर्व पीएम नवाज शरीफ पर हमला: लंदन में ऑफिस के बाहर अज्ञात व्यक्ति ने नवाज पर फेंका फोन, अंगरक्षक घायल

Karnavati 24 News
Translate »