દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી
દર વર્ષનીની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી મહાદેવનાં શુભ દર્શનનો લ્હાવો લીધો
દિવ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માં પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જેનો ખાસ મહિમા રહેલો છે. ગંગેશ્વર મહાદેવ માં સ્થાપિત પાંચ શિવલિંગ ની સ્થાપના પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. આ પાંચ શિવલિંગ ને કરી રહેલ છે.
દિવ ખાતે આવેલા પૌરાણિક મંદિરો માં નું એક ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. જે પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર ની દંતકથા અનુસાર મહાભારત કાળમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન દિવ પહોંચ્યા હતા. પાંડવો નો પ્રશ્ન દરિયાદેવ પોતે જળાભિષેક હતો કે, શિવપૂજા કર્યા સિવાય પાંડવો એ પોત પોતાના કદ ખાતે શિવલિંગ ની સ્થાપના ભોજન લીધું હતું. કહેવામાં પાણી ના વચ્ચે એક મીઠા ભોજન ગ્રહણ ના કરવું. જેથી પ્રમાણે દિવ ના કુદમ ગામ કરી હતી. બાદ પૂજન કરી આવે છે કે, સમુદ્ર માં ખારા પાણીની ધારા વહે છે, જે
ગંગાધારા તરીકે ઓળખાય છે આ ગંગેશ્વ૨ મહાદેવ મંદિરનું ખૂબ જ મોટો મહિમા રહેલો છે. અર્ધી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા પણ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ ભવ્ય પૂજનનું આયોજન કરવામાં
દિવના ગંગેશ્વર મહાદેવ ખાતે દેશ ના રાષ્ટ્રપતી રામનાથ કોંવિદ દ્વારા પણ સન્નારી સવિતા કોંવિદ સાથે પૂજા અર્ચના ક૨વામાં આવી
આવ્યું હતું. આ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ ના મંદિરે લાખો પર્યટકો સહિત સ્થાનિકો પણ દર્શનનો લ્હાવો લાઈ આશિર્વાદ મેળવ્યા હતા