Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે મેદરડા તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

આજે મેંદરડા તાલુકા બીજેપી દ્વારા દિન દયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમના રાષ્ટ્રપ્રેમની બિરદાવવામાં આવ્યા બહાદુરભાઇ ના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં તાલુકા ભાજપના ડોક્ટર બાલુભાઈ કોર્ટ દ્વારા તેમના જીવન વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ તાલુકા bjp pramukh ખીમજી ભાઈ પાનસુરીયા દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમામ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પાળી અને દીનદયાળ ઉપાધ્યાય જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકાના વિનુભાઈ ખૂંટ રજનીશ ભાઈ સોલંકી મહિલા પ્રમુખ દેવિબેન સંગીતાબેન મનસુખ ભાઈ વણપરિયા સી કે પાઘડાર વગેરે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પંડિત દિન દયાલ ઉપાધ્યાય જી પ્રખર રાષ્ટ્રવાદી અતયોદય અને એકાત્મક માનવ વેદના પ્રેરણાદાતા મહાન વિચાર ચિંતક અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવો પંડિત દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ નિમિત્તે તમામ તાલુકા તેમજ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમ યોજાયા હતા જેના ભાગરૂપે મેંદરડામાં પણ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

કર્ણાટકમાં ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ વિધર્મી વ્યક્તિની ધરપકડ,જાણો શું હતો મામલો

Admin

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

Karnavati 24 News

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

અરરિયામાં એસપીના આવાસથી 250 મીટરના અંતરે બેંક લૂંટ: BOIમાં 5 ડાકુઓએ ગાર્ડની રાઈફલ તોડી, બંધક બનાવી 52 લાખ લૂંટ કરી

Karnavati 24 News

કચ્છમાં બાલાપર-બીટા માર્ગે મીઠા ભરેલી ટ્રકનો અકસ્માત થતા આખી રાત હાઇવે બંધ રહ્યો

Karnavati 24 News

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News
Translate »