Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિત્તે મેદરડા તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

આજે મેંદરડા તાલુકા બીજેપી દ્વારા દિન દયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમના રાષ્ટ્રપ્રેમની બિરદાવવામાં આવ્યા બહાદુરભાઇ ના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં તાલુકા ભાજપના ડોક્ટર બાલુભાઈ કોર્ટ દ્વારા તેમના જીવન વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ તાલુકા bjp pramukh ખીમજી ભાઈ પાનસુરીયા દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમામ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પાળી અને દીનદયાળ ઉપાધ્યાય જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકાના વિનુભાઈ ખૂંટ રજનીશ ભાઈ સોલંકી મહિલા પ્રમુખ દેવિબેન સંગીતાબેન મનસુખ ભાઈ વણપરિયા સી કે પાઘડાર વગેરે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પંડિત દિન દયાલ ઉપાધ્યાય જી પ્રખર રાષ્ટ્રવાદી અતયોદય અને એકાત્મક માનવ વેદના પ્રેરણાદાતા મહાન વિચાર ચિંતક અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવો પંડિત દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ નિમિત્તે તમામ તાલુકા તેમજ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમ યોજાયા હતા જેના ભાગરૂપે મેંદરડામાં પણ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો!

Karnavati 24 News

कोटा में कोचिंग कर रहे दो छात्रों की डूबने से हुई मौत

Admin

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

Admin

શ્રદ્ધા હત્યા કેસ માટે દિલ્હીમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં હંગામો, મહિલાએ પુરુષને ચપ્પલથી માર્યો દે ધનાધન માર

Admin

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ઘરના આંગણે લોક મારી રાખેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી કરી વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News
Translate »