Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

લતા મંગેશકરની તબીયત ફરી લથડી, પરિવારે કહ્યુ- પ્રાર્થના કરો

લતા મંગેશકર 27 દિવસથી મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં લતા મંગેશકરની સારવાર ચાલી રહી છે. લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ફરી બગડી ગયુ છે. લતા મંગેશકર ICUમાં છે અને ડૉક્ટરની નજર હેઠળ છે.લતા મંગેશકરના મેનેજર કે તેમના પરિવારે આ વાતની પૃષ્ટી કરી નથી. લતા મંગેશકરના પ્રવક્તાએ કહ્યુ- પરિવાર દરેક અફવાનું ખંડન નહી કરે. લતાજીની કંડીશન પર અમે કઇ પણ ઓફિશિયલ નિવેદન નથી આપી શકતા. પરિવારની પ્રાઇવેસીનું ધ્યાન રાખો અને આ સ્થિતિમાં તેમની સલામતીની દુઆ કરો.પરિવારે જાહેર કર્યુ હતુ નિવેદનપહેલા લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો હતો. તેના વિશે પરિવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ હતુ. પરિવારનું કહેવુ હતુ કે લતા દીદી આઇસીયૂમાં છે પરંતુ તેમની સ્થિતિ પહેલા કરતા સારી છે. સાથે જ ડૉક્ટરોએ તેમણે વેન્ટીલેટરથી હટાવીને ટ્રાયલ પણ કરી હતી.

संबंधित पोस्ट

અભિનેતા ઇરફાન ખાનની આ અજાણી વાત જે તમે ભાગ્યે જ જાણતા હશો, આ સપનું રહ્યું હતું અધુરું

Karnavati 24 News

અજય દેવગન પત્ની કાજોલ સાથે ‘દ્રશ્યમ 2માં જોવા મળશે . .

Admin

MTV Roadies: 18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને કહ્યું અલવિદા, જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ ?

Karnavati 24 News

રાજેશ ખન્નાએ ક્યારેય વિચાર્યું ન હતું કે ચાહકો તેમનાથી કંટાળી શકે છે, ખરાબ રીતે કાકા હલી ગયા’તા

Karnavati 24 News

Aamir Khan Mother Heart Attack: આમિરની માતાને આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તેની તબિયત હવે

Admin

અંજલિ અરોરાઃ લોકોને ન ગમ્યો અંજલિ અરોરાનો આંચકો, વીડિયો જોઈને કાચી બદામની અભિનેત્રીને પાગલ છોકરી કહીને ચર્ચાઓ કરી

Karnavati 24 News