Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

લતા મંગેશકરની તબીયત ફરી લથડી, પરિવારે કહ્યુ- પ્રાર્થના કરો

લતા મંગેશકર 27 દિવસથી મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં લતા મંગેશકરની સારવાર ચાલી રહી છે. લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ફરી બગડી ગયુ છે. લતા મંગેશકર ICUમાં છે અને ડૉક્ટરની નજર હેઠળ છે.લતા મંગેશકરના મેનેજર કે તેમના પરિવારે આ વાતની પૃષ્ટી કરી નથી. લતા મંગેશકરના પ્રવક્તાએ કહ્યુ- પરિવાર દરેક અફવાનું ખંડન નહી કરે. લતાજીની કંડીશન પર અમે કઇ પણ ઓફિશિયલ નિવેદન નથી આપી શકતા. પરિવારની પ્રાઇવેસીનું ધ્યાન રાખો અને આ સ્થિતિમાં તેમની સલામતીની દુઆ કરો.પરિવારે જાહેર કર્યુ હતુ નિવેદનપહેલા લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો હતો. તેના વિશે પરિવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ હતુ. પરિવારનું કહેવુ હતુ કે લતા દીદી આઇસીયૂમાં છે પરંતુ તેમની સ્થિતિ પહેલા કરતા સારી છે. સાથે જ ડૉક્ટરોએ તેમણે વેન્ટીલેટરથી હટાવીને ટ્રાયલ પણ કરી હતી.

संबंधित पोस्ट

રાખી સાવંતની વાત સાંભળીને સ્ટાર્સ પહોંચ્યા પાડોશના ડોક્ટર પાસે, જ્યારે કોફી વિથ કરણમાં અભિનેત્રીએ કહ્યું- ભગવાન ન આપે…

Karnavati 24 News

કોરોનાની ભયાનકતાઃ બોલિવૂડ બાદ હવે ટેલિવિઝન સ્ટાર પણ કોરોનાની ચુંગાલમાં! આ લોકપ્રિય અભિનેતાને કોરોનાનો ચેપ લાગ્યો .

Karnavati 24 News

Movies And Web Series This Week: આ અઠવાડિયું સાસુ-વહુના અથાણાની સુગંધથી ભરેલું છે, પછી છેતરપિંડીથી સંબંધો પર થશે હુમલો…

Karnavati 24 News

Jacqueline Fernandez: મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને પૂછવામાં આવશે આ સવાલ, દિલ્હી પોલીસનું લિસ્ટ તૈયાર છે

Karnavati 24 News

ઉર્વશી રૌતેલાએ અરબ ફેશનવીકમાં અધધ 40 કરોડનો ડ્રેસ પહેર્યો, શું છે ખાસિયત

Karnavati 24 News

અજય દેવગને The Kashmir Files પર કર્યુ રિએક્ટ, ક્યારેક ક્યારેક હકિકત. કલ્પના કરતા પણ વધુ આકર્ષિત કરે છે..

Karnavati 24 News