Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શાહેઆલમ સરકાર ની દરગાહ નો ઉર્સ મોકૂફ

તારીખ 19/1/2022 નાં રોજ઼
શાહેઆલમ સરકાર નાં ખાદીમ સુબામીયા ખાન ચિસ્તી એ કર્ણાવતી 24ન્યુઝ ના માધ્યમ થી જણાવ્યું કે શાહેઆલમ સરકાર નો 563 મોં ઉરશ નો કાય્રકમ મોકૂફ રાખેલ છે તેમને જણાવ્યું કે જેટલા પણ શાહેઆલમ સરકાર ના ચાહવાવાળા હિન્દૂ મુસ્લિમ દરેક ભાઈ બહેનોને અપીલ કરી છે કે ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજ્બ કોરોના ની મહામારી ને કારણે ભીડ એકઠી નઈ કરીને બધા પોતાના ત્યાં જ રહીને દિલ થી ઈબાદત કરવી અને તેમને ગુજરાત ની પ્રજા માટે દુવા કરી છે કે જલ્દી થી આ મહા મારી દૂર થાય અને ગુજરાત ફરીથી શાહેઆલમ સરકાર ની દુવા થી આખું ગુજરાત તંદુરસ્ત રહે.
રિપોર્ટર :શાહિદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

बठिंडा के मिनी सचिवालय में तहसील की छत पर खड़े इस पूर्व सैनिक ने हाथ में पेट्रोल की बोतल किया रोष प्रदर्शन

Admin

ભરૂચ કોંગ્રેસ ના નારાજ પૂર્વ હોદ્દેદારો વિધિવત રીતે ભાજપ માં જોડાશે

Hindustan Copper Ltd ने ITI पास के 290 पदों के लिए आवेदन की प्रक्रिया शुरू।

Admin

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News

નવ વર્ષ પછી પણ ન્યાય ન મળ્યો તો ભાજપ નેતાની 91 વર્ષીય માતા પહોંચી હાઈકોર્ટ, જજે આપ્યો આ આદેશ

Admin

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

Admin