Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શાહેઆલમ સરકાર ની દરગાહ નો ઉર્સ મોકૂફ

તારીખ 19/1/2022 નાં રોજ઼
શાહેઆલમ સરકાર નાં ખાદીમ સુબામીયા ખાન ચિસ્તી એ કર્ણાવતી 24ન્યુઝ ના માધ્યમ થી જણાવ્યું કે શાહેઆલમ સરકાર નો 563 મોં ઉરશ નો કાય્રકમ મોકૂફ રાખેલ છે તેમને જણાવ્યું કે જેટલા પણ શાહેઆલમ સરકાર ના ચાહવાવાળા હિન્દૂ મુસ્લિમ દરેક ભાઈ બહેનોને અપીલ કરી છે કે ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજ્બ કોરોના ની મહામારી ને કારણે ભીડ એકઠી નઈ કરીને બધા પોતાના ત્યાં જ રહીને દિલ થી ઈબાદત કરવી અને તેમને ગુજરાત ની પ્રજા માટે દુવા કરી છે કે જલ્દી થી આ મહા મારી દૂર થાય અને ગુજરાત ફરીથી શાહેઆલમ સરકાર ની દુવા થી આખું ગુજરાત તંદુરસ્ત રહે.
રિપોર્ટર :શાહિદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

Admin

3 फिल्में 30 साल में Shah Rukh Khan की रिपब्लिक डे पर हुईं रिलीज

Karnavati 24 News

T20 World Cup: टीम इंडिया को लगा बड़ा झटका, रवींद्र जडेजा टी20 वर्ल्ड कप से बाहर

Admin

 Christmas 2021: શું સેન્ટા ક્લૉસે લગ્ન કર્યા હતા? કોણ હતો બાળકોને ગિફ્ટ આપનાર વ્યક્તિ

Karnavati 24 News

સરકારી નોકરીઓ: ગૌણ સેવા પસંદગી બોર્ડ પંજાબ ફોરેસ્ટ રેન્જર અને અન્ય જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો 28મી જૂન સુધીમાં અરજી કરે છે.

Karnavati 24 News

मोगा पुलिस ने 103 मुकद्दमा मे पकडे गए नशीली सामान को किया नस्ट

Admin