Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શાહેઆલમ સરકાર ની દરગાહ નો ઉર્સ મોકૂફ

તારીખ 19/1/2022 નાં રોજ઼
શાહેઆલમ સરકાર નાં ખાદીમ સુબામીયા ખાન ચિસ્તી એ કર્ણાવતી 24ન્યુઝ ના માધ્યમ થી જણાવ્યું કે શાહેઆલમ સરકાર નો 563 મોં ઉરશ નો કાય્રકમ મોકૂફ રાખેલ છે તેમને જણાવ્યું કે જેટલા પણ શાહેઆલમ સરકાર ના ચાહવાવાળા હિન્દૂ મુસ્લિમ દરેક ભાઈ બહેનોને અપીલ કરી છે કે ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજ્બ કોરોના ની મહામારી ને કારણે ભીડ એકઠી નઈ કરીને બધા પોતાના ત્યાં જ રહીને દિલ થી ઈબાદત કરવી અને તેમને ગુજરાત ની પ્રજા માટે દુવા કરી છે કે જલ્દી થી આ મહા મારી દૂર થાય અને ગુજરાત ફરીથી શાહેઆલમ સરકાર ની દુવા થી આખું ગુજરાત તંદુરસ્ત રહે.
રિપોર્ટર :શાહિદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

क्यों करते हैं हम ऐसा – नहीं होना चाहिए ऐसा

Admin

ગ્રીન ઈકો બજારનું સફળ નિષ્કર્ષ

Karnavati 24 News

न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ लिमिटेड में निकली भर्ती, आवेदन शुरू, जाने लास्ट डेट ओर सैलरी पैकेज

Karnavati 24 News

88 लाख की बैंक लूट : CBI अफसर बताकर लूटेरे घुसे बैंक में…

Karnavati 24 News

કોંગ્રેસે આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ, વાલોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે શા માટે કહ્યું ?? વિગતવાર જાણો

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News
Translate »