Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

આજ રોજ તા.12/01/2022 ને બુધવાર ના રોજ AMC ના એસ્ટેટવિભાગનાકર્મચારી સફલભાઇ નાજણાવ્યા મુજબ ડેપ્યુટી ટીડીઓ ઓફીસર જય ધંધુકિયા ના માર્ગદર્શનહેઠળ AMC ની આરોગ્ય ટીમ અને એસ્ટેટ કર્મચારીઓ ના સહયોગ થી મણિનગર ના હીરાભાઈ ચાર રસ્તા શાક માર્કેટ પાસે સુપર સ્પેરડર ( ફેરિયાઓ ) ના RTPCR ના ટેસ્ટ  ની કામ ગીરી ચાલી રહી છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કર્ણાવતી ૨૪ ન્યૂઝ ચેનલ આ કામ ને બીરદાવી રહી છે. રિપોર્ટર : સાહિદ કુરેશીમે,હરુંન નિશા

संबंधित पोस्ट

દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

Admin

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin

તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો, તે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ દર્શાવે છે

આ દૂધ પીવાથી એસિડિટીમાંથી તરત મળે છે રાહત, જાણો બીજા ઘરેલું ઉપાયો પણ

Karnavati 24 News

ઉધરસથી રાહત નહિ થાય કોડીન કફ સિરપ શરીર માટે ખરાબ છે . કેમ છે ખતરનાક; વિગતવાર સમજો

Admin
Translate »