Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

આજ રોજ તા.12/01/2022 ને બુધવાર ના રોજ AMC ના એસ્ટેટવિભાગનાકર્મચારી સફલભાઇ નાજણાવ્યા મુજબ ડેપ્યુટી ટીડીઓ ઓફીસર જય ધંધુકિયા ના માર્ગદર્શનહેઠળ AMC ની આરોગ્ય ટીમ અને એસ્ટેટ કર્મચારીઓ ના સહયોગ થી મણિનગર ના હીરાભાઈ ચાર રસ્તા શાક માર્કેટ પાસે સુપર સ્પેરડર ( ફેરિયાઓ ) ના RTPCR ના ટેસ્ટ  ની કામ ગીરી ચાલી રહી છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કર્ણાવતી ૨૪ ન્યૂઝ ચેનલ આ કામ ને બીરદાવી રહી છે. રિપોર્ટર : સાહિદ કુરેશીમે,હરુંન નિશા

संबंधित पोस्ट

डायबिटीज 200 के पार जाए तो शरीर पर क्या प्रभाव पड़ेगा। जानिए।

Admin

Urine Smells Bad: यूरिन से आने वाली तेज दुर्गंध के ये हैं मुख्य कारण, अनदेखा करने से बिगड़ सकती है सेहत

Karnavati 24 News

તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો, તે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ દર્શાવે છે

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: શું તમે આખો દિવસ બેસીને કામ કરો છો? આ 4 યોગાસનોથી શરીરની જડતા અને પીડા દૂર કરો

Karnavati 24 News

હોર્મોન અસંતુલન સાથે કામ કરવાની સાથે, કાચા ગાજર ઘણી સમસ્યાઓ માટે રામબાણ છે.

જાણો અપૂરતી ઊંઘને કારણે સ્વાસ્થ્ય પર કેવી અસરો જોવા મળે છે?

Karnavati 24 News