Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

આજ રોજ તા.12/01/2022 ને બુધવાર ના રોજ AMC ના એસ્ટેટવિભાગનાકર્મચારી સફલભાઇ નાજણાવ્યા મુજબ ડેપ્યુટી ટીડીઓ ઓફીસર જય ધંધુકિયા ના માર્ગદર્શનહેઠળ AMC ની આરોગ્ય ટીમ અને એસ્ટેટ કર્મચારીઓ ના સહયોગ થી મણિનગર ના હીરાભાઈ ચાર રસ્તા શાક માર્કેટ પાસે સુપર સ્પેરડર ( ફેરિયાઓ ) ના RTPCR ના ટેસ્ટ  ની કામ ગીરી ચાલી રહી છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કર્ણાવતી ૨૪ ન્યૂઝ ચેનલ આ કામ ને બીરદાવી રહી છે. રિપોર્ટર : સાહિદ કુરેશીમે,હરુંન નિશા

संबंधित पोस्ट

વધુ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય બગડવાની જગ્યાએ બગડી શકે છે, સ્વાસ્થ્યને થાય છે આ 5 મોટા નુકસાન

Karnavati 24 News

શું છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છેઃ આ ચિંતાનો વિષય બની શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો આના 6 મોટા કારણો

Karnavati 24 News

મહિલાઓ માટે ઈંડાના ફાયદાઃ 40 વર્ષની ઉંમર પછી દરરોજ ઈંડા ખાવાથી મહિલાઓમાં આ સમસ્યા ક્યારેય નહીં થાય.

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News
Translate »