Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

રાજકોટ શહેરનાં વોર્ડનં.૧૭ના એક્શન પ્લાન ના ભાગરૂપે વોર્ડ ના આનંદનગરમાં ૨૧ લાખ અને સાધના સોસાયટીમાં ૨૩ લાખ આમ બંને મળીને આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ) ખાતમુહુર્ત શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના પ્રમુખ જયંતિભાઈ નોધણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ, જગદીશભાઈ વાઘેલા કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, ભાજપ અગ્રણી ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગૌતમભાઈ ગોસ્વામી, લઘુમતી મોરચાના પ્રદેશ અગ્રણી ખુરશીદભાઈ સુમા, મહાવીરભાઈ ઠક્કર, સુરૂભા ઝાલા, હાર્દિકભાઈ બેનાણી વિરેન્દ્રભાઈ ચાવડા, ચિરાગભાઈ ભટ, જે.ડી. રુધાણી, હિતેન્દ્રભાઈ વડેરા, સહીત ના ભાજપ અગ્રણીઓ તેમજ શક્તિસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, કોરસભાઈ ભટ્ટી, અશ્વિનસિંહ જાડેજા, કિરન્તભાઈ દોશી, ધનજીભાઈ ખૂટ, હેમંતગીરી ગોસ્વામી, પ્રકાશભાઈ ભોજાણી, રઘુભાઈ ગઢવી, શિવરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ દાવેરા, રામુભાઈ પ્રજાપતિ, જયેશભાઈ ભટ, પ્રાણજીવનભાઈ પિત્રોડા, મનુભાઈ પરમાર લતાવાસીઓ ભાઈઓ અને બહેનો હાજર રહી આનંદની લાગણી વ્યકત કરી.

संबंधित पोस्ट

ધ ગ્રેટ ખલી રાજકારણમાં, WWE રેસલરે બીજેપી જોઈન કર્યું, દિલ્હી મુખ્ય કાર્યાલયમાં તેને ભગવો ધારણ કર્યો

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ખાતે શપથ લેતા 85 માણાવદર મેંદરડા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

Admin

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

Admin

સાવરકર પર થયેલા વિવાદને લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી શકે છે ઠાકરે? ઉદ્ધવ જૂથના નેતાનો સંકેત

Admin