Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

સ્વ.અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલ ને કર્યું લગ્નનું પ્રપોઝ

કોંગ્રેસ માં નેતા સ્વ અહેમદ ભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ નો આજે જન્મ દિવસ છે,સૌ કોઈ ફૈઝલ પટેલ ને જન્મ દિવસઃ ની શુભેચ્છાઓ આપી રહ્યા છે તો બીજી તરફ ફૈઝલ પટેલ ના એક ટ્વીટ થી ભારે ખળભળાટ મચ્યો હતો,ફૈઝલ પટેલના જન્મ દિવસઃ ની શુભેચ્છાઓ આપતા જ્યાં અભિનેત્રી અમિષા પટેલે ફૈઝલ ને ડાર્લિંગ કહી ને જાહેર માં શુભેચ્છાઓ આપી તો ફૈઝલ પટેલે અમિષા ના ટ્વિટ ના જવાબ માં લગ્ન ની જ ઓફર કરી દેતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો….

અમિષા ને જવાબ આપતા ફૈઝલ પટેલે રી ટ્વીટ કર્યું અને લખ્યું કે હું તને જાહેરમાં કહું છુ,શુ તું મારી સાથે લગ્ન કરીશ,ફૈઝલ પટેલે બસ આટલું ટ્વીટ કરતા જ સોશિયલ મીડિયામાં આખું ધ્યાન બંને ની ગપસપ ઉપર કેન્દ્રિત થયું હતું, મામલો ચર્ચાસ્પદ બનતા જોતા જ ગણતરીના સમય માં ફૈઝલે પોતે કરેલું પ્રપોઝ વારુ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી,જોકે ફૈઝલ ના આ પોસ્ટ ત્યાં સુધી અનેક યુઝર્સ એ જોઈ લીધી હતી અને આખરે મિડિયા મામલો ચર્ચાનું કેન્દ્ર પણ બની ગયો છે,..

::-શુ અભિનેત્રી અમિષા પટેલ બનશે ભરૂચ ની વહુ..!! અમિષા પટેલ અને ફૈઝલ પટેલ વચ્ચે ટ્વિટર પર જામેલા ઇલુઇલું બાદ લોકો વચ્ચે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,અને લોકો હવે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું અભિનેત્રી અમિષા પટેલ ભરૂચ જિલ્લાના વતની સ્વ.અહેમદ ભાઈ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ સાથે લગ્ન કરી ભરૂચ ની વહુ બનવા જઈ રહી છે,.!?તેવા અનેક સવાલો લોકોમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

संबंधित पोस्ट

Free OTT: ખર્ચ કરવાના મૂડમાં નથી? તમે આ પાંચ OTTમાં તમારી મનપસંદ વેબ સિરીઝ મફતમાં જોઈ શકો છો.

Karnavati 24 News

આલિયા ભટ્ટ આ ફિલ્મોને કરી ચુકી છે રિજેક્ટ, પ્રભાસ-અક્ષય અને આમીર સુધીની ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે…

Karnavati 24 News

અભિનેતા ઇરફાન ખાનની આ અજાણી વાત જે તમે ભાગ્યે જ જાણતા હશો, આ સપનું રહ્યું હતું અધુરું

Karnavati 24 News

Raj Kundra Pornography Case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્સોવા અને બોરીવલીથી એક કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત 4 લોકોની કરી ધરપકડ

Karnavati 24 News

Aaradhya Bachchan Video:આરાધ્યાને મીડિયા પર ખૂબ ગુસ્સો આવ્યો, અભિષેક-ઐશ્વર્યા સમજાવતા રહ્યા પરંતુ પુત્રી રાજી ન થઈ

Karnavati 24 News

આલિયા ભટ્ટ સાથેના લગ્નના 11 વર્ષ પહેલા આ વ્યક્તિએ રણબીર કપૂરને આવો જીવનસાથી પસંદ કરવાની સલાહ આપી હતી.

Karnavati 24 News