Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

કોંગ્રેસ પક્ષના ૧૩૭ માં સ્થાપના દિવસના અનુસંધાનમાં તા. ૨૮-૧૨-૨૦૨૧ થી તા. ૦૪-૦૧-૨૦૨૨ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં રાખવામાં આવેલ છે.

જેના સંદર્ભે આજ રોજ વડીલોનું ઘર (વૃદ્ધાશ્રમ) ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠી વાલા સહિતના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમ માં વડીલોને ભોજન પીરસ્યું હતું

संबंधित पोस्ट

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin
Translate »