Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

કોંગ્રેસ પક્ષના ૧૩૭ માં સ્થાપના દિવસના અનુસંધાનમાં તા. ૨૮-૧૨-૨૦૨૧ થી તા. ૦૪-૦૧-૨૦૨૨ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં રાખવામાં આવેલ છે.

જેના સંદર્ભે આજ રોજ વડીલોનું ઘર (વૃદ્ધાશ્રમ) ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠી વાલા સહિતના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમ માં વડીલોને ભોજન પીરસ્યું હતું

संबंधित पोस्ट

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

કોંગ્રેસની રાજગીર છાવણી: ઉચ્ચ જાતિના નેતાઓને ન ગમ્યું સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા, રાજેશ રામના પ્રમુખ બનવામાં અનેક કાંટા

Karnavati 24 News

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

Karnavati 24 News

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News