Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર શરૂ થયો ત્યાર થી માસ્ક પહેરવાની કેન્દ્ર અને રાજય સરકારે ગાઇડ લાઇન આપેલ છે. હાલ સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોનની ત્રીજી લહેરની અસર શરૂ થઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ એમીક્રોન ના કેસો આવતા વહીવટીતંત્ર દ્વારા કડક નિયમ પાલન માટે પોલીસને આદેશો કરવામાં આવ્યા હતા જે મુજબ ખેડા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 74 હજારનો માસ્ક અંગેનો દંડ વસુલવામાં આવ્યો છે ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ માસ્કને ન પહેરનાર તેમજ જાહેરમાં થુંકનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૧૮/૧૨/૨૦૨૧ થી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધીમાં ખેડા જિલ્લામાં નડિયાદ પશ્ર્વિમ પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક ન પહેરનારના ૪ (ચાર) કેસમા રૂા.૪,૦૦૦/-, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨ (બે) કેસમાં રૂા.૨૦૦૦/-, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, વસો પોલીસ સ્ટેશનમાં ૧ (એક) કેસમાં રૂા.૧૦૦૦/-, માતર પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪૦૦૦/-, લીંબાસી પોલીસ સ્ટેશનમાં ૩ (ત્રણ) કેસમાં રૂા.૩૦૦૦/-, ડાકોર પોલીસ સ્ટેશનમાં ૧૧ (અગીયાર) કેસમાં રૂા.૧૧,૦૦૦/-, સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૧૪ કેસમાં રૂા.૧૪,૦૦૦/-, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૭ (સાત) કેસમાં રૂા.૭,૦૦૦/-, આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, મહુધા પોલીસ સ્ટેશનમાં ૬ (છ) કેસમાં રૂા.૬,૦૦૦/-, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૪ (ચાર) કેસમાં રૂા.૪,૦૦૦/-, ખેડા પોલીસ સ્ટેશનમાં ૧૦ (દશ) કેસમાં રૂા.૧૦,૦૦૦/- મળી કુલ ૭૪ કેસમાં રૂા.૭૪,૦૦૦/-ના દંડની વસુલાત કરેલ છે.

संबंधित पोस्ट

AMC દ્વારા એમ.જે લાયબ્રેરી, VS હોસ્પિટલ અને AMTSનું 2025-26નું બજેટ મંજૂર કરવામાં આવ્યું

Gujarat Desk

ઉત્તર ગુજરાત ની લો કોલેજોની મૂટ કોર્ટ સ્પર્ધામાં રાધનપુરની કૉલેજ પ્રથમ ક્રમે

Karnavati 24 News

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળોને ધ્યાનમાં રાખીને ઠાકોરજીના દર્શનનના સમયમાં ફેરફાર

Gujarat Desk

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા ચૂંટાયા

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News
Translate »