Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

હળવદના ચરાડવા નજીક વોલ્વો એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લઈને આધેડનું મૃત્યુ થયું હતું તો અન્ય એકને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના ચરાડવા ગામે રહેં અશ્વિનભાઈ બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ ચૌહાણ (ઉ.૩૬) ના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૫૮૭૨ લઈને જતા હોય દરમિયાન ચરાડવા નજીક કેનાલ પાસે પહોચતા વોલ્વો એસટી બસ જીજે ૦૭ વાયઝેડ ૬૫૩૯ ના ચાલકે સામેથી બાઈકને હડફેટે લેતા બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોટર સાઈકલમાં પાછળ બેઠેલ સાહેદ નીલેશભાઈ પ્રભુભાઈ લખતરીયાને ઈજા પહોચાડી એસટી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

संबंधित पोस्ट

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન

Karnavati 24 News