Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

હળવદના ચરાડવા નજીક વોલ્વો એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લઈને આધેડનું મૃત્યુ થયું હતું તો અન્ય એકને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના ચરાડવા ગામે રહેં અશ્વિનભાઈ બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ ચૌહાણ (ઉ.૩૬) ના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૫૮૭૨ લઈને જતા હોય દરમિયાન ચરાડવા નજીક કેનાલ પાસે પહોચતા વોલ્વો એસટી બસ જીજે ૦૭ વાયઝેડ ૬૫૩૯ ના ચાલકે સામેથી બાઈકને હડફેટે લેતા બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોટર સાઈકલમાં પાછળ બેઠેલ સાહેદ નીલેશભાઈ પ્રભુભાઈ લખતરીયાને ઈજા પહોચાડી એસટી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

संबंधित पोस्ट

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

Karnavati 24 News

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું, જિલ્લામાં 4.72 લાખ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે.

Admin

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

Admin