Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં મામા સાહેબના મંદિર પાસે પાર્ક કરેલ એક ટ્રકની ટ્રોલી માંથી પાંચ હજાર રૂપિયાની કીમતના ટાયરની ચોરી થવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલ મામા સાહેબના મંદિર પાસે વિમલભાઈ મગનભાઈ કંબોયાએ પાર્ક કરેલ પોતાના ટ્રકની ટ્રોલીમા રાખેલ રૂપિયા પાંચ હજારની કીમતના એમ.આર.એફ કંપનીના સ્પેર વ્હીલના ટ્યૂબ ટાયરને કોઈ સખ્સો ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ઓલપાડના કીમ ગામે ચકચારિત પતી દ્વારા પત્નીની હત્યાનો મામલો ,હત્યા બાદ ભાગતા પતિના સીસીટીવી આવ્યા સામે

Karnavati 24 News

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

फरीदकोट में मारे गए डेरा प्रेमी की हत्या की जिमेदारी गोल्डी बराड़ ने ली

Admin

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin