Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં મામા સાહેબના મંદિર પાસે પાર્ક કરેલ એક ટ્રકની ટ્રોલી માંથી પાંચ હજાર રૂપિયાની કીમતના ટાયરની ચોરી થવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલ મામા સાહેબના મંદિર પાસે વિમલભાઈ મગનભાઈ કંબોયાએ પાર્ક કરેલ પોતાના ટ્રકની ટ્રોલીમા રાખેલ રૂપિયા પાંચ હજારની કીમતના એમ.આર.એફ કંપનીના સ્પેર વ્હીલના ટ્યૂબ ટાયરને કોઈ સખ્સો ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

भतीजे ने किया अपनी मां समान चाची के साथ दुष्कर्म।

Admin

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin

સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

Admin

मोगा पुलिस ने 01 क्विंटल 20 किलो अफीम के साथ तस्कर को किया गिरफ्तार

Admin

ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ

Karnavati 24 News

 પુત્રીને પુરી રાખવા માટે માતા-પિતાએ ખાટલા પર જ બનાવી દીધી જેલ

Karnavati 24 News