Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં મામા સાહેબના મંદિર પાસે પાર્ક કરેલ એક ટ્રકની ટ્રોલી માંથી પાંચ હજાર રૂપિયાની કીમતના ટાયરની ચોરી થવા પામી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જામનગરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલ મામા સાહેબના મંદિર પાસે વિમલભાઈ મગનભાઈ કંબોયાએ પાર્ક કરેલ પોતાના ટ્રકની ટ્રોલીમા રાખેલ રૂપિયા પાંચ હજારની કીમતના એમ.આર.એફ કંપનીના સ્પેર વ્હીલના ટ્યૂબ ટાયરને કોઈ સખ્સો ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા સખ્સ સામે આઈપીસી કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ઉનાના દેલવાડામાં મુકબધીર યુવતિ બની હવસનો શિકાર . . .

દેવું ચૂકવવા અને તાંત્રિક વિધિ માં નોટ નો વરસાદ કરવા જાલીનોટ બનાવનાર બે મહિલા પકડાઈ

Karnavati 24 News

હાજીપરના વૃધ્ધે મુળ તળાજાના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

Karnavati 24 News

રાજસ્થાનમાં શિક્ષકે મારી-મારીને તોડી દીધી વિદ્યાર્થીની કરોડરજ્જૂ, કરવામાં આવ્યા સસ્પેન્ડ

Admin

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

Translate »