Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

હાલ રવિપાક ની મોસમ ચાલી રહી છે અને ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે માટે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પેટા કેનાલ નં ૨૭ માંથી વાઘપર-ગાળા ગામના ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં વાઘપર-પીલુડી ગામ પાસે કેનાલના નબળા કામને પગલે ગાબડું પડ્યું હતું અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ના હતું

જે બાબતે જાણ થતા વાઘપર ગામના વતની અને જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા સ્થળ પર દોડી ગયા હતા અને ખેડૂતોના પ્રશ્ને તંત્રની રાહ જોયા વિના ખેડૂતોને સાથે રાખીને પોતાના સ્વ ખર્ચે કેનાલ રીપેર કરાવી હતી અને પિયત માટે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા જેથી વિસ્તારના ખેડૂતોને યુવા અગ્રણીનો આભાર વ્યક્ત કર્યો હતો

 

संबंधित पोस्ट

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

અટકાયત બાદ ઈટાલિયાએ કહ્યું, 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો

Admin

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News