Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

હાલ રવિપાક ની મોસમ ચાલી રહી છે અને ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે માટે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પેટા કેનાલ નં ૨૭ માંથી વાઘપર-ગાળા ગામના ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં વાઘપર-પીલુડી ગામ પાસે કેનાલના નબળા કામને પગલે ગાબડું પડ્યું હતું અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ના હતું

જે બાબતે જાણ થતા વાઘપર ગામના વતની અને જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા સ્થળ પર દોડી ગયા હતા અને ખેડૂતોના પ્રશ્ને તંત્રની રાહ જોયા વિના ખેડૂતોને સાથે રાખીને પોતાના સ્વ ખર્ચે કેનાલ રીપેર કરાવી હતી અને પિયત માટે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા જેથી વિસ્તારના ખેડૂતોને યુવા અગ્રણીનો આભાર વ્યક્ત કર્યો હતો

 

संबंधित पोस्ट

ખેડા જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

Karnavati 24 News

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

પાટણના માતરવાડીમાં 10 લાખના ખર્ચે બોર બનાવવાનું ભૂમિ પૂજન કરાયું

Karnavati 24 News

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર, જાણો શું છે આ વિધેયક

Karnavati 24 News