Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

હાલ રવિપાક ની મોસમ ચાલી રહી છે અને ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે માટે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પેટા કેનાલ નં ૨૭ માંથી વાઘપર-ગાળા ગામના ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં વાઘપર-પીલુડી ગામ પાસે કેનાલના નબળા કામને પગલે ગાબડું પડ્યું હતું અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ના હતું

જે બાબતે જાણ થતા વાઘપર ગામના વતની અને જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા સ્થળ પર દોડી ગયા હતા અને ખેડૂતોના પ્રશ્ને તંત્રની રાહ જોયા વિના ખેડૂતોને સાથે રાખીને પોતાના સ્વ ખર્ચે કેનાલ રીપેર કરાવી હતી અને પિયત માટે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા જેથી વિસ્તારના ખેડૂતોને યુવા અગ્રણીનો આભાર વ્યક્ત કર્યો હતો

 

संबंधित पोस्ट

અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ખાતે યોજાઈ કોંગ્રેસની CWCની બેઠક

Gujarat Desk

હોન્ટેડ પ્લેસઃ અમદાવાદ સહિત ગુજરાતની આ જગ્યાઓ ભૂતોનો ત્રાસ છે.

Karnavati 24 News

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

Karnavati 24 News
Translate »