Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

યોગ મય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં તારીખ 17 થી તારીખ 19 સુધી યોગ નું આયોજન કરવામાં આવ્યું છે આ યોગ શિબિરમાં જૂનાગઢના નામાંકિત લોકો શહેરીજનો મહિલાઓ વૃધ્ધો બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે પ્રધાનમંત્રી દ્વારા યોગને નેશનલ લેવલ પર લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે દરેક શહેરોમાં યોગ શિબિર કરવામાં આવી રહી છે અંતર્ગત જૂનાગઢમાં બે દિવસની યોગ શિબિરમાં સેંકડો લોકો જોડાઇ રહ્યા છે

संबंधित पोस्ट

સિંધાવદરમાં ધ્યાનયોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાટોત્સવમાં 10 હજાર ભાવિકો ઉમટ્યા

Karnavati 24 News

આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે પ્રેરક સંવાદ કરશે

Gujarat Desk

દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સંત સુરદાસ યોજના મહત્વપૂર્ણ: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

Gujarat Desk

સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો  ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું

Gujarat Desk

‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા 

Gujarat Desk
Translate »