Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

યોગ મય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં તારીખ 17 થી તારીખ 19 સુધી યોગ નું આયોજન કરવામાં આવ્યું છે આ યોગ શિબિરમાં જૂનાગઢના નામાંકિત લોકો શહેરીજનો મહિલાઓ વૃધ્ધો બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે પ્રધાનમંત્રી દ્વારા યોગને નેશનલ લેવલ પર લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે દરેક શહેરોમાં યોગ શિબિર કરવામાં આવી રહી છે અંતર્ગત જૂનાગઢમાં બે દિવસની યોગ શિબિરમાં સેંકડો લોકો જોડાઇ રહ્યા છે

संबंधित पोस्ट

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

સિંધાવદરમાં ધ્યાનયોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાટોત્સવમાં 10 હજાર ભાવિકો ઉમટ્યા

Karnavati 24 News

ભાવનગરમાં એકા તરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધવા પામી .

Admin

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News