Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગર મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું



(જી.એન.એસ) તા. 22

ભાવનગર,

ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટમાં નડતરરૂપ અને અડચણરૂપ થતાં તમામ દબાણો ને દૂર કરવા મામલે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા 5 દિવસમાં 4100 મીટર ઉપર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે જરૂરી 95%થી વધુ વિસ્તાર પર દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાઈ ક્રિકથી કેનાલનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.

संबंधित पोस्ट

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો

Gujarat Desk

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

Gujarat Desk

ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના

Gujarat Desk

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 15001 કરોડનું બજેટ જાહેર થયું

Gujarat Desk

વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સુરક્ષા માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

Admin

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે યોજાશે

Gujarat Desk
Translate »