Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી



કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી

(જી.એન.એસ) 3

ગાંધીનગર,

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યમાં કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં વસતા કોળી અને ઠાકોર સમાજના આંદોલન થયા તેમાં આંદોલન ડામવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ થયો હતો અને કેસ થયા તે પરત ખેંચવા રજૂઆત કરી છે.

આપ નેતા ઉમેશ મકવાણાએ ખોટી રીતે કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત કરી છે. 455 કેસ પાટીદાર આંદોલનના કેસ હતા. રાજદ્રોહ, પોલીસ ચોકી સળગાવવી, પોલીસ પર હુમલાના કેસ પરત ખેંચવા સરકારે અરજી કરી છે તો એ જ રીતે કોળી, ઠાકોર સમાજના આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેવી રજૂઆત કરી છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ; એકજ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા

Gujarat Desk

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહનને અટકાવવાની કામગીરી અવિરત થઈ રહી છે

Gujarat Desk

“નમો સખી સંગમ મેળા” માં બીજા દિવસે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને નેહલબેન ગઢવીનો સેમિનાર યોજાયો

Gujarat Desk

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા

Gujarat Desk

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (ભારત સરકાર) નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાઓ

Gujarat Desk
Translate »