Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે.

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે. શરદી અને ફ્લૂની સમસ્યાથી રાહત આપે છે, શરદીની સમસ્યા દૂર થાય છે,ઉબકા, ઉલ્ટી માં રાહત આપી રોગપ્રતિકાર શક્તિ વધારે છે. એ બાબત ખાસ દયાનમાં રાખો કે સગર્ભાવસ્થા દરમિયાન અનાનસનું બિલકુલ સેવન નહિ કરો, જો ડાયાબિટીસ છે તો પણ તેને ખાશો નહીં, કારણ કે અનાનસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો તમારું બ્લડ પ્રેશર ઓછું રહે છે તો અનાનસનું સેવન ટાળો કેમ કે અનાનસ ખાવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઘટી શકે છે. તમારે પીરિયડ પહેલા પાઈનેપલ ખાવું જોઈએ જયારે પિરિયડ દરમિયાન તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. પાઈનેપલ ખાધા પછી શરીરમાં મેલાટોનિન માર્કર્સ 266 ટકા સુધી વધી શકે છે. તેથી સૂવાના સમય પહેલાં નિયમિતપણે સેવન કરવાથી અનીદ્રા દૂર થાય છે તેથી અનીદ્રા થી પીડાતા દર્દીઓ ખાસ પાઈનેપલનું સૂતા પહેલા સેવન કરે. કોઈ પણ ખોરાક લિમિટ માં સારો તેમ પાઈનેપલ પણ યોગ્ય માત્રામાં આરોગવું તેને જ્યુસ ના રૂપમાં પણ લઈ શકાય.

संबंधित पोस्ट

 પાટણની માખણીયા ડમ્પિંગ સાઈટનો લેગસી વેસ્ટ ખસેડવા માટે ગ્રાન્ટ ફાળવાઈ, રૂા. 1.88 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવાયો

Karnavati 24 News

ઓઇલી સ્કૅલ્પ માટે બેસ્ટ હોમમેઇડ સ્ક્રબ, વાળની ​​સમસ્યા પણ ઠીક થઈ જશે

હાડકાં અંદરથી મજબૂત બનશે, ઘઉંને બદલે આ દાણામાંથી બનેલી રોટલી ખાઓ.

Admin

ગર્ભાવસ્થામાં દાંતની સંભાળ: સગર્ભા સ્ત્રીઓએ દાંત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, બેદરકારી કુપોષણ અને અકાળ જન્મ તરફ દોરી શકે છે.

Karnavati 24 News

યુરિક એસિડ વધે ત્યારે ચાલવું મુશ્કેલ છે? આ વસ્તુઓને તરત જ આહારમાં સામેલ કરો.

Karnavati 24 News

Mango Peel Benefits: કેરીની છાલને નકામી ગણીને ફેંકશો નહીં, આ સમસ્યાઓનો ચોક્કસ ઈલાજ છે

Karnavati 24 News
Translate »