Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે.

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે. શરદી અને ફ્લૂની સમસ્યાથી રાહત આપે છે, શરદીની સમસ્યા દૂર થાય છે,ઉબકા, ઉલ્ટી માં રાહત આપી રોગપ્રતિકાર શક્તિ વધારે છે. એ બાબત ખાસ દયાનમાં રાખો કે સગર્ભાવસ્થા દરમિયાન અનાનસનું બિલકુલ સેવન નહિ કરો, જો ડાયાબિટીસ છે તો પણ તેને ખાશો નહીં, કારણ કે અનાનસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો તમારું બ્લડ પ્રેશર ઓછું રહે છે તો અનાનસનું સેવન ટાળો કેમ કે અનાનસ ખાવાથી બ્લડ પ્રેશરનું સ્તર ઘટી શકે છે. તમારે પીરિયડ પહેલા પાઈનેપલ ખાવું જોઈએ જયારે પિરિયડ દરમિયાન તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. પાઈનેપલ ખાધા પછી શરીરમાં મેલાટોનિન માર્કર્સ 266 ટકા સુધી વધી શકે છે. તેથી સૂવાના સમય પહેલાં નિયમિતપણે સેવન કરવાથી અનીદ્રા દૂર થાય છે તેથી અનીદ્રા થી પીડાતા દર્દીઓ ખાસ પાઈનેપલનું સૂતા પહેલા સેવન કરે. કોઈ પણ ખોરાક લિમિટ માં સારો તેમ પાઈનેપલ પણ યોગ્ય માત્રામાં આરોગવું તેને જ્યુસ ના રૂપમાં પણ લઈ શકાય.

संबंधित पोस्ट

આ લક્ષણો છે કિડની ફેલ થવાની નિશાની, બચવા સમયસર કરો આ કામ.

Karnavati 24 News

હાડકાં અંદરથી મજબૂત બનશે, ઘઉંને બદલે આ દાણામાંથી બનેલી રોટલી ખાઓ.

Admin

હેલ્થ ટીપ્સ: પીનટ બટરના શોખીન છે, જાણો તેના ગેરફાયદા; વધુ પડતું ખાવાથી મોટી સમસ્યા થઈ શકે છે

Admin

યુરિક એસિડ વધે ત્યારે ચાલવું મુશ્કેલ છે? આ વસ્તુઓને તરત જ આહારમાં સામેલ કરો.

Karnavati 24 News

ભુજ, ગાંધીધામ અને નખત્રાણા માં કોરોના ના ૨૪ કેસો નોંધાયા

Karnavati 24 News

નિષ્ણાતોની ચેતવણીઃ બાળકોને પણ હોઈ શકે છે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ, આ જોખમી પરિબળોથી સાવચેત રહો

Karnavati 24 News
Translate »