Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

નવી સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી

આ સ્તંભમાં સિંહોની ડિઝાઇનમાં ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જો કે સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતનું રાજ્ય પ્રતીક સિંહોની ડિઝાઇનમાં અલગ અલગ છે. આમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય ચિન્હની સરખામણીમાં સિંહો બદલાયા હોવાનું જણાય છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી નવી સંસદની ઇમારતની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રતીક દેશના રાષ્ટ્રીય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005 ની જોગવાઈઓથી વિરુદ્ધ નથી કે તે આ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતનું રાજ્ય પ્રતીક સિંહોની ડિઝાઇનમાં અલગ અલગ છે. આમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય ચિન્હની સરખામણીમાં સિંહો બદલાયા હોવાનું જણાય છે. નોંધનીય છે કે આ આ સિંહોની ડિઝાઇનને લઈને રાજકરણ પર ગરમાયુ હતું.

संबंधित पोस्ट

કોવિડ -19 રસીકરણ: આ દેશમાં રસીકરણ ફરજિયાત બની ગયું છે, 5 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને રસીકરણ કરવું આવશ્યક છે.

Karnavati 24 News

હે રામ !! આ વ્યક્તિને છૂટાછેડા લેવા મોંઘા, 8000 વર્ષ સુધી કેદમાં રહેવું પડશે

Karnavati 24 News

રથયાત્રા સાથે જોડાયેલી વાતોઃ ભગવાન કૃષ્ણએ તેમની બહેન સુભદ્રા જીની દ્વારકા યાત્રા કરી હતી

Karnavati 24 News

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Karnavati 24 News

હેરિએટ જહાજને ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરવામાં આવ્યું

Karnavati 24 News

SC એ ફગાવી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI બનતા રોકવાની અરજી, જણાવ્યું આ કારણ

Admin