Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

“આ છે મારું અમદાવાદ”

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

મણીનગર રેલ્વે સ્ટેશન સામે સ્થિત રાજ રત્ન આર્કેડ ની બહાર ટ્રાફીક બુથની બાજુમાં કોઇ ખુલ્લો પડેલો કેબલ ( વાયાર ) અનેક વાર પગમાં આવતા ( ફસાતાં) અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને આવનારા સમય માં કોઈ વ્યક્તિ અકસ્માતે આ વાયર થી અવસાન થાય તેની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે… સામાન્ય માણસ ની તકલીફો નું સમાધાન તંત્ર ના કયાં વિભાગ ની અને કઈ કક્ષા ના જવાબદાર અઘિકારી ની આ જવાબદારી…? જુઓ આ ઉપરોકત ફોટા માં… આ છે મારું અમદાવાદ.

संबंधित पोस्ट

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ

Karnavati 24 News

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

કારનું કવર ફાડી નાખવા જેવી બાબત પર એક શખ્સે અબોલા શ્વાનને આડેધડ મારી પતાવી દીધું: જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી

Karnavati 24 News