“આ છે મારું અમદાવાદ”
*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *
મણીનગર રેલ્વે સ્ટેશન સામે સ્થિત રાજ રત્ન આર્કેડ ની બહાર ટ્રાફીક બુથની બાજુમાં કોઇ ખુલ્લો પડેલો કેબલ ( વાયાર ) અનેક વાર પગમાં આવતા ( ફસાતાં) અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને આવનારા સમય માં કોઈ વ્યક્તિ અકસ્માતે આ વાયર થી અવસાન થાય તેની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે… સામાન્ય માણસ ની તકલીફો નું સમાધાન તંત્ર ના કયાં વિભાગ ની અને કઈ કક્ષા ના જવાબદાર અઘિકારી ની આ જવાબદારી…? જુઓ આ ઉપરોકત ફોટા માં… આ છે મારું અમદાવાદ.