96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા ના હસ્તે ખોડાભાઈ મીઠાપરા તેમના 200 સાથીદારો સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા સાથે સાથે બાબરા શહેરમાંથી કોંગ્રેસ અગ્રણી એવા બાબુભાઈ કારેટીયા તથા કોળી સમાજના અગ્રણી એવા નટુભાઈ જાસલીયા તથા લોહાણા સમાજના અગ્રણી શ્રી ભાવેશભાઈ જસાણી મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ તથા
બાબરા લઘુમતી સમાજ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી તથા મુસ્લિમ સમાજ અગ્રણી અબ્દુલભાઈ પરમાર તથા ગૌતમભાઈ મીઠાપરા શીવાભાઈ રમેશભાઈ રાઠોડ ઉકાભાઇ બળુભાઈ તલસાણીયા દિનેશભાઈ દેવાભાઈ હકાભાઇ વિરજીભાઈ તથા બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ માનનીય કેજરીવાલ સાહેબ તથા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ ભાદાણી તથા જિલ્લા યુવા ઉપપ્રમુખ કૌશિકભાઇ ભરાડ તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાન એવા ડાયાલાલ કારેટિયા તથા વિધાનસભા સંગઠન મંત્રી પ્રતિકભાઇ સાયજા તથા સહ સંગઠન મંત્રી મનીષભાઈ પોકિયા તથા અન્ય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો