Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા ના હસ્તે ખોડાભાઈ મીઠાપરા તેમના 200 સાથીદારો સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા સાથે સાથે બાબરા શહેરમાંથી કોંગ્રેસ અગ્રણી એવા  બાબુભાઈ કારેટીયા તથા કોળી સમાજના અગ્રણી એવા નટુભાઈ જાસલીયા તથા લોહાણા સમાજના અગ્રણી શ્રી ભાવેશભાઈ જસાણી મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ તથા

બાબરા લઘુમતી સમાજ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી તથા મુસ્લિમ સમાજ અગ્રણી  અબ્દુલભાઈ પરમાર તથા ગૌતમભાઈ મીઠાપરા શીવાભાઈ રમેશભાઈ રાઠોડ ઉકાભાઇ બળુભાઈ તલસાણીયા દિનેશભાઈ દેવાભાઈ હકાભાઇ વિરજીભાઈ તથા બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ માનનીય  કેજરીવાલ સાહેબ   તથા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ ભાદાણી તથા જિલ્લા યુવા ઉપપ્રમુખ કૌશિકભાઇ ભરાડ તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાન એવા ડાયાલાલ કારેટિયા તથા વિધાનસભા સંગઠન મંત્રી પ્રતિકભાઇ સાયજા તથા સહ સંગઠન મંત્રી મનીષભાઈ પોકિયા તથા અન્ય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો

संबंधित पोस्ट

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News

હાર્દિક પટેલ 2 જૂને BJPમાં જોડાશે: CM આપશે સભ્યપદ; રાહુલ પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી, પ્રદેશ અધ્યક્ષ કાર્યકારી હતા

Karnavati 24 News

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

Karnavati 24 News

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News

અમેરિકામાં ભારતીય સંગઠન બ્રિટનમાં વધપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સમર્થન આપે છે

Karnavati 24 News
Translate »