Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

96 લાઠી વિધાનસભા ના કરિયાણા ગામે જન સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા ના હસ્તે ખોડાભાઈ મીઠાપરા તેમના 200 સાથીદારો સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા સાથે સાથે બાબરા શહેરમાંથી કોંગ્રેસ અગ્રણી એવા  બાબુભાઈ કારેટીયા તથા કોળી સમાજના અગ્રણી એવા નટુભાઈ જાસલીયા તથા લોહાણા સમાજના અગ્રણી શ્રી ભાવેશભાઈ જસાણી મુસ્લિમ સમાજના અગ્રણી મહેબૂબભાઈ તથા

બાબરા લઘુમતી સમાજ ઉપપ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી તથા મુસ્લિમ સમાજ અગ્રણી  અબ્દુલભાઈ પરમાર તથા ગૌતમભાઈ મીઠાપરા શીવાભાઈ રમેશભાઈ રાઠોડ ઉકાભાઇ બળુભાઈ તલસાણીયા દિનેશભાઈ દેવાભાઈ હકાભાઇ વિરજીભાઈ તથા બહોળી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ માનનીય  કેજરીવાલ સાહેબ   તથા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ ભાદાણી તથા જિલ્લા યુવા ઉપપ્રમુખ કૌશિકભાઇ ભરાડ તથા જિલ્લા કિસાન મોરચાના આગેવાન એવા ડાયાલાલ કારેટિયા તથા વિધાનસભા સંગઠન મંત્રી પ્રતિકભાઇ સાયજા તથા સહ સંગઠન મંત્રી મનીષભાઈ પોકિયા તથા અન્ય કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો

संबंधित पोस्ट

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

Karnavati 24 News

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

Admin

 જીતન રામ માંઝીની જીભ કાપનારાને 11 લાખ ઇનામની જાહેરાત કરનારાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

Karnavati 24 News

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News