Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના સરદારબાગ નજીક ગૃહંકાસ અને નબળી આર્થિક હાલત થી કંટાળી યુવકનો આપઘાત

જૂનાગઢના સરદારબાગ નજીક એક યુવાને નબળી આર્થિક હાલત અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢના સરદારબાગ નજીક આવેલા ગોવર્ધન પાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 એ નબળી આર્થિક હાલત અને ઘરમાં કંકાસ ના કારણે દવા પી આપઘાત   કરી લીધો હતો આ બનાવ થી ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત જુનાગઢ નજીક આવેલ ઈવનગરમાં રહેતા ખંજનબેન નરેશભાઈ કટારીયા ઉંમર વર્ષ 19 એ કડિયાવાડ વિસ્તારમાં એસિડ પી પાણીમાં  પડી જવા થી તેનું મોત થયું હતું જ્યારે માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા સુનિતાબેન જયેશભાઈ સુખા નંદી ઉંમર વર્ષ 45 એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આમ જુનાગઢ જિલ્લામાં ક મોતના ત્રણ બનાવથી ગમ્ગીની વ્યાપી ગઈ હતી જુનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારના યુવકે નબળી પરિસ્થિતિના કારણે મોત વાલુ કર્યું છે જ્યારે ઇવ નગરની મહિલાએ એસિડ પી લીધું અને માણાવદરની મહિલાએ પણ આપઘાત કરતા ચકચાર મચી છે

संबंधित पोस्ट

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News

પોલીસે માલણકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

જામનગર નજીકના દરેડ ગામે માતાના ઠપકાથી લાગી આવતા પરપ્રાંતિય યુવાનનો આપઘાત

Karnavati 24 News

इलाज के लिए आया बंदी फरार, एक दिन पहले ही हुआ था भर्ती

Admin

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin

ગુજરાતના ઈતિહાસમાં જુગારધામ ઉપર SMC ની આ સૌથી મોટી રેડ

Karnavati 24 News