જૂનાગઢના સરદારબાગ નજીક એક યુવાને નબળી આર્થિક હાલત અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢના સરદારબાગ નજીક આવેલા ગોવર્ધન પાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 એ નબળી આર્થિક હાલત અને ઘરમાં કંકાસ ના કારણે દવા પી આપઘાત કરી લીધો હતો આ બનાવ થી ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત જુનાગઢ નજીક આવેલ ઈવનગરમાં રહેતા ખંજનબેન નરેશભાઈ કટારીયા ઉંમર વર્ષ 19 એ કડિયાવાડ વિસ્તારમાં એસિડ પી પાણીમાં પડી જવા થી તેનું મોત થયું હતું જ્યારે માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા સુનિતાબેન જયેશભાઈ સુખા નંદી ઉંમર વર્ષ 45 એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આમ જુનાગઢ જિલ્લામાં ક મોતના ત્રણ બનાવથી ગમ્ગીની વ્યાપી ગઈ હતી જુનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારના યુવકે નબળી પરિસ્થિતિના કારણે મોત વાલુ કર્યું છે જ્યારે ઇવ નગરની મહિલાએ એસિડ પી લીધું અને માણાવદરની મહિલાએ પણ આપઘાત કરતા ચકચાર મચી છે