ગુનોજસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા. by Karnavati 24 NewsAugust 23, 20220 તા:-૧૫,૮,૨૦૨૨ના રોજ રાજકોટ જી,જસદણ ના નવાગામે દલીત યુવાન કમલેશ ચાવડા ની હત્યા થઈ હતી.આરોપી અમરેલી જિલ્લા નો વડિયા ગામનો માથાભારે હત્યારો છરીના ધા મારી મૃતકના નિવાસ્થાને હત્યા કરી.હત્યારો પત્ની નો પ્રેમી હોવા નુ બહાર આવેલ છે. https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/karnavati24news.com/2022/08/WhatsApp-Video-2022-08-23-at-2.41.42-PM.mp4 https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/karnavati24news.com/2022/08/WhatsApp-Video-2022-08-23-at-2.41.44-PM.mp4