Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

લાઈફ સ્ટાઈલ/ યુરિક એસિડને પથરી નહીં બનવા દે આ એક પાન, આજે અજમાવી જુઓ આ રીત

યુરિક એસિડ એવી બિમારી છે, જો એક વાર થઈ જાય તો, આગળ કંઈકને કંઈક મુશ્કેલીઓ આવતી જ રહે છે. કેટલાય લોકોને ખબર નથી કે જ્યારે બોડીમાં યુરિક એસિડ બને છે, તો પથરી બનવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો કે, આપે ગભરાવાની જરૂર નથી કારણ કે આવી ગંભીર બિમારીઓ આવે તે પહેલા આપ યુરિક એસિડને ઓછુ કરી શકો છો. આ પત્તું નામ છે નાગરવેલના પાન. તો આવો જાણીએ તેનો ઉપયોગ કરવાથી કેવી રીતે યુરિક એસિડ ઓછુ થઈ જાય છે.

પાનના પત્તાથી યુરિક એસિડ નહીં બનવા દે પથરી
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક રિસર્ચ થયો છે. જેમાં સંશોધન કર્તાઓ જાણ્યું છે. તેના માધ્યમથી તેઓ જાણવા માગતા હતા કે, શું પાનના પત્તા ઉંદરમાં યુરિક એસિડનું લેવલ ઓછુ કરી શકે છે. નર સફેદ ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો, જેનાથી યુરિક એસિડ ઓછો થયો.

પાનના રસથી ઓછો થયો એસિડ
શોધમાં જાણવા મળ્યું છે કે, જે ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો હતો, તેનો યુરિક એસિડ લેવલ 8.09mg/dl થી ઘટીને 2.02mg/dl થઈ ગયો હતો. એટલે કે, મનુષ્ય માટે પાનના પત્તાનો રસ ખૂબ જ ઉપયોગી છે.

પાનના પત્તામાં હોય છે આ ગુણ
આપને જણાવી દઈએ કે, પાનના એક પત્તામાં લગભગ 85-90 ટકા પાણી હોય છે. એટલે કે એનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે, તેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને કેલોરીની માત્રા ઓછી હોય છે. આ પત્તામાં વસાની માત્રા પણ ઓછી હોય છે અને સારી માત્રામાં પ્રોટીન હોય છે. સાથે જ તેમાં આયોડીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે.

संबंधित पोस्ट

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin

લસણના ફાયદાઃ રોજ ખાલી પેટે લસણની 1 કળી ખાઓ, તમને થશે આ અદ્ભુત ફાયદા

આ ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવું જોખમી છે, સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

2050 સુધીમાં 250 કરોડ લોકો બહેરા થઈ શકે છે

Karnavati 24 News

જાણો વિટામિન ડીનો અભાવ થી શરીર મા કયા ફેરફાર થાય છે? જેને વારંવાર નજરઅંદાજ કરવામાં આવે છે.

Admin

કોળાના બીજ તમારા માટે ખૂબ કામના હોઈ શકે છે, રસોઈ બનાવતી વખતે તેને ડસ્ટબિનમાં ફેંકશો નહીં.

Karnavati 24 News