Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

લાઈફ સ્ટાઈલ/ યુરિક એસિડને પથરી નહીં બનવા દે આ એક પાન, આજે અજમાવી જુઓ આ રીત

યુરિક એસિડ એવી બિમારી છે, જો એક વાર થઈ જાય તો, આગળ કંઈકને કંઈક મુશ્કેલીઓ આવતી જ રહે છે. કેટલાય લોકોને ખબર નથી કે જ્યારે બોડીમાં યુરિક એસિડ બને છે, તો પથરી બનવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો કે, આપે ગભરાવાની જરૂર નથી કારણ કે આવી ગંભીર બિમારીઓ આવે તે પહેલા આપ યુરિક એસિડને ઓછુ કરી શકો છો. આ પત્તું નામ છે નાગરવેલના પાન. તો આવો જાણીએ તેનો ઉપયોગ કરવાથી કેવી રીતે યુરિક એસિડ ઓછુ થઈ જાય છે.

પાનના પત્તાથી યુરિક એસિડ નહીં બનવા દે પથરી
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક રિસર્ચ થયો છે. જેમાં સંશોધન કર્તાઓ જાણ્યું છે. તેના માધ્યમથી તેઓ જાણવા માગતા હતા કે, શું પાનના પત્તા ઉંદરમાં યુરિક એસિડનું લેવલ ઓછુ કરી શકે છે. નર સફેદ ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો, જેનાથી યુરિક એસિડ ઓછો થયો.

પાનના રસથી ઓછો થયો એસિડ
શોધમાં જાણવા મળ્યું છે કે, જે ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો હતો, તેનો યુરિક એસિડ લેવલ 8.09mg/dl થી ઘટીને 2.02mg/dl થઈ ગયો હતો. એટલે કે, મનુષ્ય માટે પાનના પત્તાનો રસ ખૂબ જ ઉપયોગી છે.

પાનના પત્તામાં હોય છે આ ગુણ
આપને જણાવી દઈએ કે, પાનના એક પત્તામાં લગભગ 85-90 ટકા પાણી હોય છે. એટલે કે એનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે, તેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને કેલોરીની માત્રા ઓછી હોય છે. આ પત્તામાં વસાની માત્રા પણ ઓછી હોય છે અને સારી માત્રામાં પ્રોટીન હોય છે. સાથે જ તેમાં આયોડીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે.

संबंधित पोस्ट

डायबिटीज 200 के पार जाए तो शरीर पर क्या प्रभाव पड़ेगा। जानिए।

Admin

દાંત મોતી જેવા ચમકશે, મીઠા સાથે 5 રૂપિયાની આ વસ્તુનો ઉપયોગ કરો.

Karnavati 24 News

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? તો રાત્રિભોજન પછી આ એક કામ કરો.

Karnavati 24 News

Health Care: મેથી અને કલોંજીના છે અઢળક ફાયદા, જરૂર વાંચો આ લાભ વિશે…..

Karnavati 24 News

યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાની ઈજાઃ વિશ્વભરમાં ડિપ્રેશનના કેસ બમણા થયા

Karnavati 24 News

લવિંગનો આ ઉપાય કરશો તો ઘરમાં નહિં પડે કોઇ બીમાર, જાણો બીજા અસરકારક ઉપાયો પણ

Karnavati 24 News
Translate »