Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

લાઈફ સ્ટાઈલ/ યુરિક એસિડને પથરી નહીં બનવા દે આ એક પાન, આજે અજમાવી જુઓ આ રીત

યુરિક એસિડ એવી બિમારી છે, જો એક વાર થઈ જાય તો, આગળ કંઈકને કંઈક મુશ્કેલીઓ આવતી જ રહે છે. કેટલાય લોકોને ખબર નથી કે જ્યારે બોડીમાં યુરિક એસિડ બને છે, તો પથરી બનવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો કે, આપે ગભરાવાની જરૂર નથી કારણ કે આવી ગંભીર બિમારીઓ આવે તે પહેલા આપ યુરિક એસિડને ઓછુ કરી શકો છો. આ પત્તું નામ છે નાગરવેલના પાન. તો આવો જાણીએ તેનો ઉપયોગ કરવાથી કેવી રીતે યુરિક એસિડ ઓછુ થઈ જાય છે.

પાનના પત્તાથી યુરિક એસિડ નહીં બનવા દે પથરી
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક રિસર્ચ થયો છે. જેમાં સંશોધન કર્તાઓ જાણ્યું છે. તેના માધ્યમથી તેઓ જાણવા માગતા હતા કે, શું પાનના પત્તા ઉંદરમાં યુરિક એસિડનું લેવલ ઓછુ કરી શકે છે. નર સફેદ ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો, જેનાથી યુરિક એસિડ ઓછો થયો.

પાનના રસથી ઓછો થયો એસિડ
શોધમાં જાણવા મળ્યું છે કે, જે ઉંદરને પાનના પત્તાનો રસ આપવામાં આવ્યો હતો, તેનો યુરિક એસિડ લેવલ 8.09mg/dl થી ઘટીને 2.02mg/dl થઈ ગયો હતો. એટલે કે, મનુષ્ય માટે પાનના પત્તાનો રસ ખૂબ જ ઉપયોગી છે.

પાનના પત્તામાં હોય છે આ ગુણ
આપને જણાવી દઈએ કે, પાનના એક પત્તામાં લગભગ 85-90 ટકા પાણી હોય છે. એટલે કે એનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે, તેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને કેલોરીની માત્રા ઓછી હોય છે. આ પત્તામાં વસાની માત્રા પણ ઓછી હોય છે અને સારી માત્રામાં પ્રોટીન હોય છે. સાથે જ તેમાં આયોડીન, પોટેશિયમ, વિટામીન એ, વિટામીન બી જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે.

संबंधित पोस्ट

ભાજપ ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા સેવાકીય કાર્યને સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ અભિનંદન – સી.આર.પાટીલ

દાંત મોતી જેવા ચમકશે, મીઠા સાથે 5 રૂપિયાની આ વસ્તુનો ઉપયોગ કરો.

Karnavati 24 News

બે ચપટી હળદર ખાવાથી દૂર થશે ગળાની સમસ્યા, કરો આ ઉપાયો.

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ નાસ્તામાં આ બીજ સામેલ કરો, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

તમે કેટલી વાર શૌચાલયમાં જાઓ છો, તે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ દર્શાવે છે

Translate »