Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

NCP પદ ગ્રહણ સમારોહ

અમદાવાદ આજરોજ તારીખ 01-05-2022 ના રોજ NCP કાર્યાલય ખાતે આકાશ સરકાર ને અમદાવાદ શહેર પ્રમુખ નુ પદ આપવામાં આવ્યું. તેમને જણાવ્યું કે અમે વર્તમાન સરકાર ની બે ધારી નીતિ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ ના ભેદ દૂર કરીશું. આ પ્રસંગે NCP અમદાવાદ ના કોર્પોરેટર અને રાષ્ટ્રીય મહામંત્રી નિકુલ સિંહ તોમર અને NCP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકર્તાઓ તથા આશાવર્કર બેહેનો હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ

Admin

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો આ સીઝનમાં કેટલા ટકા પડ્યો વરસાદ

Karnavati 24 News

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News